1. Home
  2. Tag "odisha train accident"

ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માત તપાસમાં સીબીઆઈ દ્રારા 5 લોકોની અટકાયત કરાઈ

ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માત પગેલ સીબીઆઈની કાર્યવાહી તપાસમાં સીબીઆઈ દ્રારા 5 લોકોની અટકાયત કરાઈ દિલ્હીઃ-  થડા દિવસ અગાઉ ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અસ્માત સર્જાયો હતો જેમાં 280થી વધુ લોકોના જીવ ગયા હતા ત્યાર બાદ રેલ્વે વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા હતા અને આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશન સોંપવામાં આવી હતી. આ માલે હવે તપાસમાં […]

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોની મદદ માટે આગળ આવ્યો આ એક્ટર,હેલ્પલાઇન નંબર શેર કર્યો

ઓડિશાના ટ્રેન પીડિતોની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ સોનુ સૂદે શેર કર્યો હેલ્પલાઈન નંબર અભિનેતાએ પીડિતોને મદદ કરવા માટે એક મોટું પગલું ભર્યું મુંબઈ : સોનુ સૂદ એ બોલીવુડ અભિનેતા છે, જેને ચાહકો તેની અભિનય તેમજ તેની ઉદારતા માટે પ્રેમ કરે છે. તે હંમેશા સોશિયલ મીડિયા દ્વારા લોકોની મદદ માટે આગળ આવે છે. કોરોના […]

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIએ શરૂ કરી તપાસ,અધિકારીઓની ટીમે સ્થળની લીધી મુલાકાત

ભુવનેશ્વર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન […]

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ આ પૂર્વ ક્રિકેટરે કરી મહત્વની જાહેરાત, મૃતકના સંતાનોને આપશે મફ્તમાં શિક્ષણ

દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા ચો 280 જેટલા લોકોના મોત થયા ત્યારે આ તામમ માટે સરકારે વળતરની પણ જાહેરાત કરી છે,જો કે પૂર્વ ક્રિક્રેટર વિરેન્દ્ર સહેવાગે અકસ્માતમાં મૃત્યપ પામેલા ના બાળકો માટે મહત્વની મદદની જાહેરાત કરી છે. એટલે કે અનાથ બાળકોના વ્હારે ભારતીય ખેલાડી વીરેન્દ્ર […]

ઓડિશા ટ્રેન અકસ્માત:પીએમ મોદી બાલાસોર પહોંચ્યા

ભુવનેશ્વર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે હાજર અધિકારીઓ ઘટનાની માહિતી લઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મામલાની પૃચ્છા કરી હતી. શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી અને માલ ટ્રેન […]

પીએમ મોદી આજે ઓડિશા ટ્રેન અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત લેશે, ઈજાગ્રસ્તને મળવા હોસ્પિટલ પણ પહોંચશે

ઓડિશા ટ્રેન અકસ્માતના સ્થળની પીએમ મોદી આજે લેશે મુલાકાત ઈજાગ્રસ્તોને મળવા કટક હોસ્પિટલ પણ જશે બાલાસોરઃ- ઓડિશામાં વિતેલી સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 230થી વધુ લોકોના મોતનો એહવાલ છે તો સાથે જ 1 હજારથી પણ વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આજરોજ સવારે રેલ્વે મંત્રી એશ્વીની વૈષ્ણવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code