1. Home
  2. Tag "odisha"

અમિત શાહ 17 જૂને ઓડિશાની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

દિલ્હી : જો કે લોકસભાની ચૂંટણીમાં હજુ સમય છે, પરંતુ ઓડિશામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ એપિસોડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 જૂને ઓડિશા જશે. ભાજપના ચાણક્ય કહેવાતા ગૃહમંત્રી અમિત શાહ આ દિવસે 50 હજારથી વધુ ભાજપના કાર્યકરોને સંબોધિત કરવાના છે. ઓડિશા ભાજપે તેની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય […]

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત,બારગઢમાં પાટા પરથી ઉતર્યા માલગાડીના 5 ડબ્બા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બારગઢમાં બની ઘટના   શુક્રવારે બાલાસોરમાં બની હતી રેલ અકસ્માતની ઘટના  ભુવનેશ્વર : ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને […]

ઓડિશાઃ બાલાસોર દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેનોની અવરજવર શરૂ,રેલવે મંત્રીએ CBI તપાસની ભલામણ કરી

ભુવનેશ્વર : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી. અને સંકેત આપ્યો કે, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં સંભવિત તોડફોડ અને છેડછાડ હોય શકે છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. વૈષ્ણવે મોડી રાત્રે જણાવ્યું હતું કે બંને […]

ઓડિશામાં દુ:ખદ અકસ્માતમાં ફસાયેલા મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરતુ ભારતીય રેલવે

દિલ્હી : ભારતીય રેલવેએ ઓડિશામાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં ફસાયેલા મૃત વ્યક્તિઓના પરિવાર/મિત્રો/સંબંધીઓ અને મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 139 પર વિશેષ વ્યવસ્થા કરી છે. વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 24X7 હેલ્પલાઇનનું સંચાલન કરી રહી છે અને ઝોનલ રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન કર્યા પછી કૉલ કરનારને તમામ સંબંધિત વિગતો પ્રદાન કરશે. આ સેવા અવિરત ચાલુ […]

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા, AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા ભૂનેશ્વરઃ- ઓડિશાના બાલાસોરમાં શુક્રવારની સાંજે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા તો 900થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા ઘટના બાદ ઓડિશાની હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ,એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ અનેક લોકોને બહાર કાઢ્યા […]

પીએમ મોદી આજે ઓડિશા ટ્રેન અકસ્માતના ઘટના સ્થળની મુલાકાત લેશે, ઈજાગ્રસ્તને મળવા હોસ્પિટલ પણ પહોંચશે

ઓડિશા ટ્રેન અકસ્માતના સ્થળની પીએમ મોદી આજે લેશે મુલાકાત ઈજાગ્રસ્તોને મળવા કટક હોસ્પિટલ પણ જશે બાલાસોરઃ- ઓડિશામાં વિતેલી સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 230થી વધુ લોકોના મોતનો એહવાલ છે તો સાથે જ 1 હજારથી પણ વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આજરોજ સવારે રેલ્વે મંત્રી એશ્વીની વૈષ્ણવ […]

ઓડિશા:પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તોફાન-વીજળીની ચપેટમાં,નુકસાન બાદ ટ્રેન આજે રદ કરવામાં આવી

ઓડીસા : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર નુકસાન થયું છે. તોફાન અને વીજળીના કારણે હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને કાચ તૂટી ગયા હતા. જેના કારણે રેલવેએ આજની ટ્રેન રદ કરી છે. ભદ્રક રેલ્વે સ્ટેશનના મેનેજરે જણાવ્યું કે વાવાઝોડાને કારણે ડ્રાઈવરની કેબિનની આગળના કાચ અને બાજુની બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ […]

પીએમ મોદીએ ઓડિશાને આપી 8 હજાર કરોડની ભેંટ, વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

પીએમ મોદીએ ઓડિશાને આપી 8 હજાર કરોડની ભેંટ વંદે ભારત ટ્રેનને બચતાવી લીલીઝંડી દિલ્હીઃ- પીએમ મોદી આજે ઓડિશાની જનતાને કરોડોની ભેંટ આપી છે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ઓડિશાને 8000 કરોડનો પ્રોજેક્ટ ભેટ આપ્યો હતો. આ સાથે પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસને પણ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઓડિશામાં […]

લો બોલો, મધ્યપ્રદેશના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ દર્શાવ્યો.. સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

નવી દિલ્હીઃ બીબીસીએ પોતાની ડોક્યુમેન્ટ્રીમાં ભારતના નક્શામાંથી કાશ્મીરને હટાવ્યો હતો, જ્યારે મધ્યપ્રદેશના પશુપાલન મંત્રીએ ભારતનો અંગ ગણાતા ઓડિશાને અલગ દેશ દર્શાવ્યો હતો. મધ્યપ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલ પોતાના સામાન્ય જ્ઞાનના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે. મધ્યપ્રદેશની શિવરાજ સરકારના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ ગણાવ્યો હતો. Shameful behaviour of Madhya Pradesh Animal husbandry […]

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI એ કર્યો જીવલેણ હુમલો – ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા

ઓડિશાના સ્વાસ્થ્યમંત્રી પર જીવલેણ હુમલો એએસઆઈ એ કર્યો હુમલો  મંત્રીની હાલત ગંભીર દિલ્હીઃ- ઓડિશામાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જે દરેક સમાચારોની હેડલાઈન બની છે,જાણકારી પ્રમાણે ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસ પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. આ પછી નાબા દાસને ગંભીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code