1. Home
  2. Tag "Offices"

દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહેશે,નોટિફિકેશન જાહેર

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ અહીં આ માહિતી આપી હતી. શહેરની તમામ શાળાઓ, તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ઓફિસો હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે. “મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસના પ્રસ્તાવ સાથે […]

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા આધૂનિક કાર્યાલયો બનાવાશે

અમદાવાદઃ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ હવે સંગઠનમાં પણ નવી નિમણૂંકો માટે કવાયત ચાલી રહી છે. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 18 નેતાઓ થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે […]

ટ્વિટરે ભારતમાં તેની 2 ઓફિસ કરી બંધ,કંપનીએ ઘરેથી કામ કરવાનો આપ્યો આદેશ  

દિલ્હી:જ્યારથી એલન મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરનો હવાલો સંભાળ્યો છે ત્યારથી કંપનીમાં ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે.બીજી તરફ શુક્રવારે (17 ફેબ્રુઆરી) ટ્વિટર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્વિટરે ભારતમાં તેની ત્રણમાંથી બે ઓફિસ બંધ કરી દીધી છે. કંપની વતી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટ્વિટરે દિલ્હી અને મુંબઈમાં તેની ઓફિસ […]

યુપી સરકારનો મોટો નિર્ણય,સ્વતંત્રતા દિવસ પર શાળા,કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે 

યુપી સરકારનો મોટો નિર્ણય સ્વતંત્રતા દિવસ પર નહીં હોઈ છૂટી શાળા, કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે લખનઉ:2022ના સ્વતંત્રતા દિવસ પર ઉત્તરપ્રદેશમાં કોઈ ‘હોલિડે’ નહીં હોય.મતલબ કે સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશમાં કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકારી કે બિનસરકારી ઓફિસ અને બજાર બંધ રહેશે નહીં. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં […]

ગુજરાતમાં નાની બચત યોજનાની કચેરીઓ કાયમી ધોરણે બંધઃ સ્ટાફની અન્ય સ્થળોએ પર ફાળવણી

અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે નાની બચત યોજનામાં રોકાણકારોનો દબદબો હતો. હવે સરકારને જ નાની બચત યોજનામાં રસ રહ્યો નથી. એટલે નાની બચત યોજનાની કચેરીઓ બંધ કરવામાં આવી રહી છે. નાની બચતની અમદાવાદની કચેરી અને જિલ્લાઓની નાની બચત કચેરીઓની કામગીરી ગુજરાતમાં કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. નાની બચતની યોજનાઓના એજન્ટોની એજન્સી રદ કરાઇ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code