નવસારીમાં ભારે વરસાદથી દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા વૃદ્ધાનું ડૂબી જતાં મોત
                    નવસારીઃ  જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસર પડી હતી.  જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પુરની સ્થિતિ બની હતી. જેમાં નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 13 માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

