1. Home
  2. Tag "om birla"

સંસદભવનની બહાર પીએમ મોદી-રાહુલ ગાંધી વચ્ચે શું વાત થઈ? જુઓ VIDEO

નવી દિલ્હી, 11 એપ્રિલ, 2026 – આજે શનિવારે (11 એપ્રિલ) સંસદ ભવન પરિસરમાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક સામસામે આવી ગયા હતા અને થોડીવાર સુધી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ માત્ર એક મુલાકાત નહોતી, પરંતુ રાજકીય વાતાવરણનો એક અલગ ચહેરો પણ હતો. જાહેર મંચો પર […]

AI જેવા અદ્યતન સાધનોના યુગમાં, માનવીય સંવેદનશીલતા સમાન રીતે આવશ્યક છે: ઓમ બિરલા

પણજી,10 એપ્રિલ 2026: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાયદા ઘડનારાઓને વ્યક્તિગત અને રાજકીય હિતોથી ઉપર ઉઠવા વિનંતી કરી હતી, અને તેઓ જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની આશાઓ અને આકાંક્ષાઓને ખંત અને પ્રામાણિકતા સાથે પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાહેર અપેક્ષાઓને નક્કર પગલાઓમાં પરિવર્તિત કરવા, લોકશાહી સંસ્થાઓને મજબૂત […]

204 ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ રાહુલ ગાંધી સમક્ષ કરી આ માગણી, જાણો

નવી દિલ્હી, 18 માર્ચ, 2026: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ દેશની માફી માગવી જોઈએ તેવી માગણી ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ કરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કર્યા બાદ હવે 84 ભૂતપૂર્વ સરકારી અમલદારો, 116 નિવૃત્ત સૈનિકો અને ચાર વકીલોએ સંયુક્તપણે એક ખુલ્લો […]

સંસદમાં હોબાળો: LPG સંકટ અને 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે લોકસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી, 13 માર્ચ 2026: સંસદના લોકસભા ગૃહમાં આજે શુક્રવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. એલપીજીના વધતા ભાવો અને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પક્ષના સભ્યોએ ગૃહમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. વિપક્ષના સતત હોબાળાને કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 11 […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Congress’s motion against Lok Sabha Speaker સંસદનું બજેટ સત્ર તેના બીજા તબક્કામાં પણ સતત તોફાની બની રહ્યું છે. બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચા દરમિયાન જબરદસ્ત હોબાળો જારી છે. વિપક્ષે ફેબ્રુઆરી 2026માં જ આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના […]

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો AI વીડિયો બનાવનાર સંસદસભ્યોને નોટિસ જારી, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026: Notice issued to MPs સંસદીય નિયમો અને ધારાધોરણોનું પાલન નહીં કરનાર કોંગ્રેસના સંસદસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. મળતા અહેવાલ અનુસાર, લોકસભાની પ્રિવિલેજ કમિટી (વિશેષાધિકાર સમિતિ)એ કોંગ્રેસના મીડિયા સેલ સાથે જોડાયેલા 8 નેતાઓને નોટિસ પાઠવી છે. કહેવાય છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસમાં આ […]

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ખામીઓ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે સ્પીકર ઓમ બિરલાએ પોતે સચિવાલયને આ ખામીઓ સુધારીને પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે, જેથી વિપક્ષની નોટિસ રદ ન […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code