કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જુનાગઢ યાર્ડનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે અમિત શાહ અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી પોતાના નિવાસસ્થાને જશે. ત્યારબાદઆવતીકાલે શનિવારે અમિત શાહ ગાંધીનગર જશે. જ્યાં જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અમિત શાહના દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન […]