1. Home
  2. Tag "one crore assistance"

પ્લેન દૂર્ઘટનામાં વિમાનના 241 પ્રવાસી નહીં પણ તમામ મૃતકોના પરિવારોને એક કરોડ આપશે

મેડિકલ સ્ટાફ સહિત તમામ મૃતકોને સહાય અપાશે, IMAએ ટાટા સન્સને એક પત્ર લખ્યો હતો, એર ઈન્ડિયા મૃતકોના પરિવારને તાત્કાલિક રૂ. 25 લાખની સહાય કરશે અમદાવાદઃ શહેરમાં ગુરૂવારે લંડન જતુ એર ઈન્ડિયાનું એઆઈ 171  વિમાન એરપોર્ટ નજીક તૂટી પડતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. દૂર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને એક કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code