તિહાડ જેલઃ કેદીઓ વચ્ચે મારા-મારી થતા એક કેદી ઈજાગ્રસ્ત
દિલ્હીઃ અંકિત હત્યા કેસ બાદ તિહાડ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ અટકાતી નથી. તાજેતરમાં જ તિહાડ જેલમાં મહિલા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે દરમિયાન જેલ નંબર-8માં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જો કે, ફરજ પર તૈનાત જેલ કર્મચારીઓએ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ […]