1. Home
  2. Tag "Online Registration Process"

અમરનાથ યાત્રા પર જનારા ભક્તો માટે સારા સમાચાર,1લી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ!

શ્રીનગર:અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે.વાસ્તવમાં બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી. સાથે જ એવો પણ અંદાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code