ભાવનગર જિલ્લામાં રત્ન કલાકારોના બાળકોને સહાય માટે માત્ર 6000 ફોર્મ ભરાયા
મંદીમાં સપડાયેલા રત્ન કલાકારો માટે સરકારે પેકેજની જાહેરાત કરી છે, ભાવનગર જિલ્લામાં એક લાખથી વધુ રત્ન કલાકારો છે, રત્નકલાકારોના બાળકોને રૂ.13,500ની મર્યાદામાં એક વર્ષ માટે ફી માફીનો લાભ અપાશે ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષ વ્યાપક […]