1. Home
  2. Tag "open"

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું, FMCG અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી

નવી દિલ્હીઃ બુધવારે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નજીવા ઘટાડા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં FMCG અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. સવારે 9.26 વાગ્યે, સેન્સેક્સ 92.61 પોઈન્ટ અથવા 0.11 ટકા ઘટીને 81,459.02 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 16.75 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 24,809.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી […]

ઉત્તરાખંડઃ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા બાબા કેદારનાથના કપાટ

નવી દિલ્હીઃ દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ ધામના દરવાજા શુક્રવારે સવારે 7 વાગ્યે ધાર્મિક વિધિઓ સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષ વચ્ચે કપાટ ખૂલ્યા હતા. આ પહેલા ગુરુવારે બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથ ધામ […]

હોળી પહેલા ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું

મુંબઈઃ આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત રહી, પરંતુ બજાર ખુલતાની સાથે જ વેચાણનું દબાણ વધ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ઘટાડો થયો. ટ્રેડિંગના પહેલા કલાક પછી, સેન્સેક્સ 0.35 ટકાના વધારા સાથે અને નિફ્ટી 0.31 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરમાં […]

દિલ્હીઃ અમૃત ઉદ્યાન 30 માર્ચ 2025 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી બગીચાની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે. જોકે, દિલ્હીમાં મતદાનને કારણે ૫ ફેબ્રુઆરી, રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે 20 અને 21 ફેબ્રુઆરી અને હોળીને કારણે 14 […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલશે. લોકો ઉદ્યાનની મુલાકાત અઠવાડિયામાં સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે,  6 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લઈ શકે છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે) અને […]

હવે ઇન્સ્ટાગ્રામનું ફીડ બોરિંગ નહીં હોય, એપ ઓપન કરતાં જ રિફ્રેશ નહીં થાય

જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝર છો અને બોરિંગ ફીડથી પરેશાન છો, ઇન્સ્ટાગ્રામ હવે એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના પછી તમારું ફીડ બોરિંગ નહીં રહે. કંપનીના વડાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે કંપનીએ એ વાતની પુષ્ટિ કરી છે કે તે […]

આજથી ગીર સફારી પાર્ક સહિત 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા

ધૂડસર અભ્યારણ્યમાં હજુ પાણી ભરાયેલા હોવાથી દિવાળી બાદ ખૂલ્લુ મુકાશે, ગિરનાર નેચરપાર્કમાં 4 મહિનાના વેકેશન બાદ સિંહ દર્શન થયાં, અભ્યારણ્યોમાં પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા અમદાવાદઃ રાજ્યમાં આજથી 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. પ્રથમ દિવસે ગિર નેચરલ પાર્ક સહિતના અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ […]

ભારતીય શેરબજારો લીલા નિશાન પર ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય હલચલ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારો શુક્રવારે લીલા નિશાન પર ખૂલ્યા હતા, પરંતુ વેચાણના દબાણને કારણે થોડા જ સમયમાં તેમાં ઘટાડો થયો હતો. સવારે 9:35 વાગ્યે, BSE સેન્સેક્સ 201 પોઈન્ટ ઘટીને 76,608 પર અને NSE નિફ્ટી 43 પોઈન્ટ ઘટીને 23,359 પર કારોબાર કરી રહ્યો હતો. બે દિવસીય બેન્ક ઓફ જાપાનની પોલિસી બેઠકના નિર્ણયની જાહેરાત પૂર્વે એશિયાના બજારોમાં […]

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

નવરાત્રીમાં ગરબે ઘૂમ્યાં બાદ ભૂખ્યા થયા હોય તો ચિંતા ન કરતા, હોટલ-રેસ્ટોરાં મધરાત બાદ ખૂલી રહેશે

અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજ્યભરમાં નવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે નવરાત્રિના નવ દિવસ લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code