1. Home
  2. Tag "Operation Sindoor"

દક્ષિણ બોપલમાં 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસોથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

અમદાવાદ, 16 માર્ચ, 2026 – દક્ષિણ બોપલ વિસ્તારમાં આવેલી 54 સોસાયટીઓના સંકલિત પ્રયત્નોથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસ્તારના 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ભવ્ય બાઈક રેલી સાથે થઈ, જે સમગ્ર વિસ્તારમાં ફરીને રાષ્ટ્રભાવના અને એકતાનો સંદેશ પ્રસૃત કરતી જોવા મળી. ત્યારબાદ 51 કુંડી રાષ્ટ્ર […]

ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું […]

ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી કરાશે

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પૂર્વે સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ વિમાનો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતમાં જ તૈયાર કરવામાં […]

ઑપરેશન સિંદૂરે ભારતની ક્ષમતા અને સશસ્ત્ર દળોના શૌર્યને પુનઃસ્થાપિત કર્યું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતની શક્તિ અને સશસ્ત્ર દળોની વીરતા ફરી એકવાર સાબિત થઈ છે. સાથે જ તે સ્વદેશી શસ્ત્રોના ક્ષેત્રે થયેલી પ્રગતિને પણ દર્શાવે છે. નવી દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આધુનિક યુદ્ધ માત્ર સરહદો, ટેન્કો કે તોપો સુધી […]

ભારત ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારત આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફ્રાન્સ પાસેથી આશરે 3.25 લાખ કરોડના 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના સોદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આનું ઉત્પાદન ભારતમાં લગભગ 30 ટકા સ્વદેશી ઘટકો સાથે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, ભારત ફ્રાન્સ સાથે આ કરાર […]

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026:  ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. તેમણે પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ દુ:સાહસનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી […]

ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]

પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો […]

ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ ભલે ચાર દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે ભારતીય સેના હવે લાંબા ગાળાના યુદ્ધ માટે પોતાને સજ્જ કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે સેનાએ વિદેશી ગોળા-બારૂદ પરની નિર્ભરતા ઘટાડી દીધી છે. હવે ભારતીય સેના 90 ટકા જેટલો સ્વદેશી દારૂગોળો વાપરી રહી છે, […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code