1. Home
  2. Tag "Operation Sindoor"

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડિજિટલકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સક્ષમ સૈન્ય તંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ […]

ચોમાસુ સત્ર એ વિજયનો ઉત્સવ છે, ઓપરેશન સિંદૂરમાં 100% લક્ષ્યો પ્રાપ્ત થયાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી:  સંસદનું ચોમાસા સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસા સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં દેશને સંબોધન કર્યું છે. તેમણએ જણાવ્યું હતું કે, “સંસદનું આ ચોમાસા સત્ર વિજય ઉજવણી જેવું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતનો ધ્વજ ફરકાવવો […]

ઓપરેશન સિંદૂર ભારતીયોના મનમાં કોતરાયેલું છેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પહેલા કર્નાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ‘સિંદૂર બ્રિજ’ના ઉદ્ઘાટન બાદ CM દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનો કર્નાક […]

કચ્છમાં સરહદના સંત્રીઓને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું . 1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી […]

પાકિસ્તાને શરણાગતિનો સફેદ ઝંડો લહેરાવ્યો, ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું: કેન્દ્રીય મંત્રી

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ સંદર્ભમાં, બુધવારે (18 જૂન, 2025) કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટર પર વિદેશ સચિવનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે તેમનું નિવેદન ખૂબ જ સ્પષ્ટ છે. ભારતના ઇરાદા પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. તેમણે આગળ લખ્યું કે જ્યારે પાકિસ્તાને શરણાગતિનો સફેદ […]

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર સંબંધિત […]

ઓપરેશન સિંદૂરઃ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સ્વદેશ પરત ફર્યું

નવી દિલ્હીઃ પાંચ દેશોની સફળ મુલાકાત બાદ JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ બુધવારે સવારે દિલ્હી પહોંચ્યું. આ ટીમ પાકિસ્તાન પ્રાયોજિત સરહદ પાર આતંકવાદ સામે વૈશ્વિક સમર્થન મેળવવા માટે આ મુલાકાતે ગઈ હતી. ઓપરેશન સિંદૂર પછી પ્રતિનિધિમંડળે સિંગાપોર, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. આખો દેશ આતંકવાદ સામે […]

પંજાબમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ: ઓપરેશન સિંદૂર વિશે માહિતી શેર કરતો હતો

પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી એક વ્યક્તિની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરી રહ્યો હતો. પોલીસે એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે જેમાં તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ (PIO) સાથે શેર કરેલી માહિતી હતી. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું […]

ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહ પ્રથમવાર જમ્મુ- કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર જમ્મુ- કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. અમિત શાહે ગઈકાલે રાત્રે જમ્મુમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અમિત શાહે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની પણ સમીક્ષા […]

પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો બતાવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (25 મે, 2025) ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો પણ બતાવ્યા, જેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code