સનામત ધર્મના અપમાન મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી સંગઠન ઉપર નિર્મલા સીતારમણના આકરા પ્રહાર
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સનાતન ધર્મના અપમાન મામલે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટડાલિન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસની સાથે વિપક્ષ સંગઠનને પણ સનામત ધર્મના અપમાન મામલે આડેહાથ લીધું હતું. આ ઉપરાંત તેમણે જી20ની સફળતા મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં જણાવ્યું […]