1. Home
  2. Tag "ORDER"

અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ

બ્રુસેલ્સ, 28 ફેબ્રુઆરી 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો છવાયા છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના અનેક યુરોપિયન દેશોએ પોતપોતાના નાગરિકો માટે ‘ટ્રાવેલ એડવાઈઝરી’ જારી કરી છે. આ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન, ઈઝરાયેલ અને લેબનાન જેવા વિસ્તારો તાત્કાલિક છોડી દેવા અથવા […]

લોનની બાકી રકમ મામલે લોન લેનાર જેટલી જ જવાબદારી ગેરન્ટરની રહેશે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે સામાન્ય રીતે લોન લેવાનું પસંદ કરે છે. લોન લેવા માટે સાક્ષી એટલે કે ગેરન્ટરની ખાસ જરૂર રહે છે. સાક્ષીએ હોય છે જે લોન ચુકવવાની ગેરેન્ટી આપે છે. સામાન્ય રીતે સાક્ષી મિત્રો અથવા પરિચીત લોકો જ બને છે. એટલું જ નહીં સાક્ષી પણ એક ફોર્માલિટી […]

બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને […]

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

મુંદ્રાઃ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી. વર્ષ […]

‘વિકલાંગ મહિલાને તાત્કાલિક નોકરી આપો,’ સુપ્રીમ કોર્ટે કોલ ઇન્ડિયાને આદેશ આપ્યો

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની અસાધારણ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને કોલ ઇન્ડિયાને બહુવિધ વિકલાંગતાથી પીડિત મહિલાને તાત્કાલિક નોકરી આપવાનો આદેશ આપ્યો. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બનેલી બેન્ચે કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેનને નિર્દેશો જારી કર્યા કે તેમણે આસામના તિનસુકિયામાં માર્ગેરિટા ઓફિસમાં બહુવિધ વિકલાંગતાથી પીડાતી મહિલા માટે […]

ઈન્ડિગોનું સંકટ યથાવત: ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, સરકારનો 10 ટકા ફ્લાઈટ કાપનો આદેશ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન […]

ઈન્ડિંગો સંકટઃ પ્રવાસીઓને બાકી રિફંડ ચુકવવા માટે એરસાઈન્સ કંપનીને સરકારનો આદેશ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો છેલ્લા પાંચ દિવસથી સતત મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરી રહી છે. શુક્રવારે 1,000 અને આજે શનિવારે 452 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ઈન્ડિગોના આ બેદરકારી ભર્યા વલણ પર હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારે સખ્ત બન્યું છે. મંત્રાલયે ઈન્ડિગો એરલાઇનને આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં […]

દિલ્હી-NCR માં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગવઈએ કહ્યું કે તેઓ શેરી કૂતરાઓ સંબંધિત ચાલી રહેલા […]

હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. હરિદ્વારમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ધામીએ કહ્યું કે, મનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી હતી અને તેને ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ગઈકાલે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર થયેલી નાસભાગમાં આઠના […]

મતદાર યાદીની તપાસના આદેશથી રાહુલ અને તેજસ્વીની ઊંઘ ઉડી ગઈ: કેશવ પ્રસાદ

લખનૌઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી કેસમાં હોબાળો મચી ગયો છે. આ મામલે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ચૂંટણી પંચના મતદાર યાદીની તપાસ કરવાના બંધારણીય આદેશને કારણે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ઊંઘ ઉડી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ‘ઈન્ડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code