1. Home
  2. Tag "Outbreak"

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

બાંગ્લાદેશઃ અનામત મુદ્દે ફાટી નીકળેલી હિંસામાં 32નાં મૃત્યુ, ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંસાને કારણે સ્થિતિ વધુ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી. ઢાકામાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 32 લોકોના મૃત્યુ થયા હતા. પ્રધાનમંત્રી શેખ હસીનાએ વધી રહેલી હિંસાને ડામવા માટે શાંતિની અપીલ કરી હતી. હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની […]

હેડલાઈન્સઃ અમદાવાદમાં ચોમાસાના આરંભ સાથે રોગચાળો વકર્યો, કોલેરા, ઝાડા-ઉલટીના કેસ વધ્યાં

ટીમ ઈન્ડિયાનું ભારતમાં આગમન… Icc t20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પહોંચી…… ત્યારબાદ વડાપ્રધાન સાથે જીતની ઊજવણી. વડાપ્રધાને આપી બ્રેકફસ્ટ પાર્ટી…… દેશભરમાં જશ્નનો માહોલ…… અમદાવાદમાં રોગચાળો વકર્યો… અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો થયો બેકાબુ…… પ્રદૂષિત પાણીથી કોલેરા, ઝાડાઉલટીના કેસો વધ્યા…. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1448 કેસ, કમળાના 203, ટાઈફોડના 675, તો કોલેરાના 51 કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code