1. Home
  2. Tag "Pahalgam attack"

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ હોવાનુ ભારતે UNની કમિટી સામે પૂરાવા રજૂ કર્યા

પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ TRFને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ […]

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્રિવેદીની પત્નીએ ઓપરેશન સિંદુર માટે ભારતીય સેનાનો આભાર માન્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. તેમણે કહ્યું કે હું ખૂબ નાની છું. હું વધુ શું કહી શકું? અમારા આખા પરિવારને પીએમ […]

પહેલગામ હુમલા પર ડો. એસ.જયશંકરે કરી રશિયન વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે ફોન પર વાત કરી. આ વાતચીત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી થઈ હતી, જેમાં ઘણા નિર્દોષ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જયશંકરે લાવરોવને કહ્યું કે, આ હુમલાના ગુનેગારો, તેમના સહાયકો અને યોજનાકારોને સજા મળવી જ જોઈએ. બંને નેતાઓએ ભારત-રશિયા વચ્ચે ચાલી […]

પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા પુરાવા મળ્યા! પહેલગામ હુમલા પછી ચિંતા કેમ વધી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ચિંતા વધી ગઈ છે. ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે પાકિસ્તાન બીજા દેશોના દરવાજા ખટખટાવી રહ્યું છે. ભારત પાકિસ્તાન પર સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનના ડરના પાંચ પુરાવા મળ્યા છે. આતંકવાદનો ગઢ ગણાતું પાકિસ્તાન ભયમાં છે. ભારતની કાર્યવાહી અંગે પાકિસ્તાનમાં […]

US વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ એસ જયશંકરે કહ્યું, ‘અમે ખાતરી કરીશું કે પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળે’

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી. જે મુજબ ભારત આ હુમલાના કાવતરાખોરો અને હુમલાખોરોને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકર અને રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર વાત કરી. પોસ્ટમાં આ અંગે […]

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સામે બળવો! પાકિસ્તાની જનરલે પહેલગામ હુમલા પાછળનું કારણ જાહેર કર્યું

પહેલગામ હુમલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાના એક અધિકારીએ પહેલગામ હુમલાનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના નિવેદનને કારણે થયો હતો. અસીમ મુનીરે તાજેતરમાં ભારત-પાકિસ્તાન ભાગલા અને હિન્દુઓ અને મુસ્લિમો અંગે એક નિવેદન આપ્યું હતું. આ અંગે પાકિસ્તાની સેનામાં બળવો થયો છે. રિપોર્ટ […]

પહેલગામ હુમલોઃ આતંકવાદીઓ ચીની સેટેલાઈટ ફોન મારફતે પોતાના આકાઓના સંપર્કમાં હતા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, NIA ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હુઆવેઇ સેટેલાઇટ ફોન’ ની ગતિવિધિ પર નજર રાખી છે, જે ઘટના સમયે તે જ જગ્યાએ હાજર હતો. વાસ્તવમાં, Huawei એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે. એવી […]

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમીરના બોલીવુડના તમામ પ્રોજેક્ટ પડતા મુકાશે

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતથી આખા દેશમાં ગુસ્સો છે. લોકો આ ઘૃણાસ્પદ કૃત્ય માટે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે, પાકિસ્તાની કલાકારોના ભારતીય પ્રોજેક્ટ્સનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ અબીર ગુલાલ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, […]

પહેલગામ હુમલા બાદ એક પાકિસ્તાની મહિલા ક્રિકેટર ગુલ ફિરોઝાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ દુ:ખદ ઘટનામાં એક પાકિસ્તાની સંગઠનનું નામ સામે આવ્યું, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તેની અસર ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. બંને દેશોના ખેલાડીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી અટકળો છે કે BCCI ICC ને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code