1. Home
  2. Tag "Pahalgam attack"

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સામે બળવો! પાકિસ્તાની જનરલે પહેલગામ હુમલા પાછળનું કારણ જાહેર કર્યું

પહેલગામ હુમલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાના એક અધિકારીએ પહેલગામ હુમલાનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું કે પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના નિવેદનને કારણે થયો હતો. અસીમ મુનીરે તાજેતરમાં ભારત-પાકિસ્તાન ભાગલા અને હિન્દુઓ અને મુસ્લિમો અંગે એક નિવેદન આપ્યું હતું. આ અંગે પાકિસ્તાની સેનામાં બળવો થયો છે. રિપોર્ટ […]

પહેલગામ હુમલોઃ આતંકવાદીઓ ચીની સેટેલાઈટ ફોન મારફતે પોતાના આકાઓના સંપર્કમાં હતા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, NIA ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હુઆવેઇ સેટેલાઇટ ફોન’ ની ગતિવિધિ પર નજર રાખી છે, જે ઘટના સમયે તે જ જગ્યાએ હાજર હતો. વાસ્તવમાં, Huawei એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે. એવી […]

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમીરના બોલીવુડના તમામ પ્રોજેક્ટ પડતા મુકાશે

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતથી આખા દેશમાં ગુસ્સો છે. લોકો આ ઘૃણાસ્પદ કૃત્ય માટે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે, પાકિસ્તાની કલાકારોના ભારતીય પ્રોજેક્ટ્સનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ અબીર ગુલાલ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, […]

પહેલગામ હુમલા બાદ એક પાકિસ્તાની મહિલા ક્રિકેટર ગુલ ફિરોઝાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ દુ:ખદ ઘટનામાં એક પાકિસ્તાની સંગઠનનું નામ સામે આવ્યું, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તેની અસર ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. બંને દેશોના ખેલાડીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી અટકળો છે કે BCCI ICC ને […]

પહેલગામ હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષકે ઈસ્લામ છોડવાનો લીધો નિર્ણય

કોલાકતાઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે અને આતંકીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન, આ હુમલાથી નિરાશ થઈને, પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. માહિતી અનુસાર, પહેલગામમાં […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાની સંડોવણીનો ખુલાસો, સૈફુલ્લાહના આદેશ પર પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો

પહેલગામ હુમલા પછી ભારતીય સેનાના સૈનિકો એક્શનમાં છે. આ દરમિયાન, એક પ્રાઈવેટ રિપોર્ટ સામે સામે આવ્યો છે. પહેલગામ હુમલાની યોજના લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીએ બનાવી હતી. આ હુમલા અંગે ફેબ્રુઆરીમાં એક બેઠક યોજાઈ હતી. સૈફુલ્લાહએ હુમલા માટે પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા. આ પછી, માર્ચમાં બધા આતંકવાદીઓ ફરી મળ્યા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં […]

પહેલગામ હુમલામાં 28 લોકોના મોત, હાથમાં AK-47 લઈને આવેલા આતંકવાદીની તસવીર સામે આવી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી. પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચી. તે જ સમયે, પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ […]

પહેલગામ હુમલામાં સંડોવાયેલા તમામ આતંકીઓને બક્ષવામાં નહીં આવેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આ હુમલામાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.’ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પોસ્ટ કરીને લખ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code