1. Home
  2. Tag "Pahalgam terrorist attack"

પીએમ મોદીએ કાશ્મીરને ચેનાબ પુલ અને વંદે ભારતની ભેટ આપી, પહેલગામ આતંકવાદી હુમલા અંગે નિવેદન આપ્યું

પહેલગામ આતંકવાદી હુમલા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પહેલી વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ‘ચેનાબ પુલ’નું ઉદ્ઘાટન કર્યું અને તેને દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ હાથમાં ત્રિરંગો લઈને ચેનાબ બ્રિજ પર ચાલીને પાકિસ્તાનને ચોંકાવી દીધું. પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને […]

પહેલગામ આતંકવાદી હુમલા પર બિલાવલે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

પાકિસ્તાનના નેતાઓ પોતાના દુષ્કર્મો બંધ નથી કરી રહ્યા. અમેરિકામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, પછી એક મુસ્લિમ પત્રકારે તેને ચૂપ કરાવી દીધા. બિલાવલ ભુટ્ટોનો કટાક્ષ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પહેલગામ […]

પહલગામ આતંકવાદી હુમલાની અસર : ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ

નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલાની અસર જોવા મળી રહી છે. ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ છે.પહલગામ આતંકવાદી હુમલાની અસર કાશ્મીરના પ્રવાસન અસરને થઇ છે. મોટા ભાગના પ્રવાસીઓએ તેમની કાશ્મીર ટુર રદ કરી છે જેના પગલે પ્રવાસીઓથી ધમધમતી હોલટના રુમ ખાલી જોવા મળી રહ્યા છે.ટુર ટ્રાવેલ્સના વ્યવસાયી, રેસ્ટોરાના માલિક અને અન્ય રોજગાર સાથે […]

પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલાને અવગણતા કહ્યું- ‘અમારે કઈ લેવા દેવા નથી, અમને દોષ ન આપો…’,

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. રિપોર્ટ અનુલાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અમારે આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક સ્વરૂપમાં […]

પહેલગામ આતંકવાદી હુમલા પછી યુપીમાં હાઈ એલર્ટ, નેપાળ સરહદ પર સુરક્ષા વધારાઈ

લખનૌઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, નેપાળ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓના બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે યુપી પોલીસને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ હિલ સ્ટેશન પર આતંકવાદીઓએ હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code