1. Home
  2. Tag "Pakistan team"

પાકિસ્તાનની ટીમમાં ભારે ઉથલપાથલ, પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝને મહત્વની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપમાં કારમા પરાજ્ય બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા મોટા પ્રવાસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વર્લ્ડ કપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેવી પડી છે. જેના પગલે શાહીન શાહ આફ્રિદીને […]

વર્લ્ડકપમાં હવે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં સુધીનો પ્રવાસ મુશ્કેલ, હવે તમામ મેચ જીવતી જરુરી

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસીનો વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટે કારમો પરાજ્ય આપ્યો હતો. પાકિસ્તાન અત્યાર સુધીમાં પાંચ પૈકી 3 મેચમાં હારી છે. હવે તેને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે આગામી મેચ રમવાની છે. જેથી વર્લ્ડકપમાં હવે સેમિફાઈનમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ […]

ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, ફાસ્ટ બોલર નસીમ ઈજાને કારણે ટીમની બહાર

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમમાં હસન અલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહ ઈજાના કારણે તેને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. નસીમ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને સલમાન આગાનો ટીમમાં સમાવેશ કરાયો […]

ક્રિકેટ વર્લ્ડકપઃ એશિયા કપમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈને અસમંજસ

નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમોએ ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનનો સુપર ફોરમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા સામે પણ હાર થઈ હતી. જેથી પાકિસ્તાનની અંદર જ કેપ્ટન બાબરની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થયાં છે, એટલું […]

T-20 વર્લ્ડકપઃ કેપ્ટન કોહલીએ મેચ પેહલા પાકિસ્તાની ટીમ ઉપર પ્રેશર બનાવવાની કરી શરૂઆત

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે ટી-20 મેચ પહેલા જ માઈન્ડગેમ રમી છે. તેમણે મેચનું દબાણ અને પ્લાનિંગનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેડિમનો માહોલ જરૂર લગ હશે પરંતુ અમારા માઈન્ડસેટ અને તૈયારીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી. 24મી ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચને લઈને વિરાટ કોહલીએ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code