1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટમાં 2 ચીની કામદારોના મોત

કરાંચીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરીમાં વધારો થયો છે. એટલું જ નહીં આતંકવાદીઓનું આક્કા ગણાતું પાકિસ્તાન હવે આતંકવાદી હુમલાનો ભોગ બની રહ્યું છે, જેથી હવે દુનિયાના વિવિધ મંચ ઉપર પોતે પણ આતંકવાદથી પીડિત હોવાના આંસુ સારે છે. દરમિયાન પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે ચીની કામદારોના મોત થયા છે અને ઓછામાં […]

ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત

મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ મચાવ્યો હંગામો, સંસદને ઘેરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાનીમાં ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેલમાં બંધ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ ઇસ્લામાબાદમાં તેમના નેતાની જેલમુક્તિ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગણીની માંગણી કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે વિરોધીઓ પર ટીઅર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદના […]

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા સેનાને હવાલે કરાઈ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું હતું અને આ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની […]

એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાનારા એસસીઓમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એ.જયશંકર પાકિસ્તાન જશે. પરંતુ આ પ્રવાસ દરમિયાન એસ.જયશંકર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ઉપર કોઈ પણ પ્રકાર બેઠક કે ચર્ચા નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેમની […]

‘પાકિસ્તાનથી PoK ખાલી કરાવવાનો મુદ્દો હજુ ઉકેલાયો નથી’: એસ.જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ખાલી કરવાનો મુદ્દો હવે પાકિસ્તાન સાથે ઉકેલવો પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સીમા પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના પગલાંના ચોક્કસ પરિણામો આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 79મા સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર એક જ મુદ્દો […]

પાકિસ્તાનમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, 25ના મોત

પેશાવર: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની સમુદાયના લોકો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં ગયા અઠવાડિયે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, શનિવારથી થયેલી […]

પાકિસ્તાન 24 કરોડની વસતી સામે 4 કરોડ જેટલા ભીખારી

• ભીખારીઓની પાકિસ્તાનની જીડીપીમાં 12 ટકા જેટલી ભાગીદારી • ભીખારીઓ દરરોજ સરેરાશ એક અંદાજ પ્રમાણે 800 રૂપિયા કમાય છે નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પાસર થઈ રહ્યું છે. પાકિસ્તાનની હાલની સ્થિતિ માટે રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર, યોગ્ય શિક્ષણનો અભાવ અને બેરોજગારી મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન સાઉદી અરેબીયાએ ભીખારીઓ મામલે પાકિસ્તાન સામે નારાજગી […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ: નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ કટરામાં પીએમ મોદીએ રેલીને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કલમ 370 પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને લઈને જમ્મુ-કાશ્મીરમાં […]

370 મામલે ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને રોકડું પરખાવ્યું

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ 370 પરની ટિપ્પણી બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને અમારી ચૂંટણી પર ટિપ્પણી કરવી જોઈએ નહીં. પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, પાકિસ્તાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code