1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે ઝેર ઓકનાર બિલાવલની પાર્ટીએ હિન્દુ મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાવનારી સામાન્ય ચુંટણીમાં પહેલી વખત કોઈ હિંન્દુ મહિલાએ ઉમેદવારી કરી છે. સવેરા પ્રકાશ નામની હિન્દુ મહિલા ખૈબર પખ્તૂનખ્વાના બુનેર જિલ્લાથી છે. આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવનારી 16મી નેશનલ અસેમ્બલીની ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. પાકિસ્તાનમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ કર્યું છે. એવામાં એક હિંન્દુ મહિલાએ ફેબ્રુઆરીમાં યોજાવનારી ચુંટણીમાં […]

પાકિસ્તાનઃ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો દીકરો સામાન્ય ચૂંટણી લડશે, રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિદ સઈદે PMML પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું, પુત્ર તલ્હાને ટિકિટ આપી પાકિસ્તાનમાં સામાન્ય ચુટણીને લઈને હલચલ વધુ તેજ થઈ ગઈ છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સામાન્ય ચુંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. હેરાનીની વાર એ છે કે 2008માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિદ સઈદેની રાજકીય પાર્ટી પણ આ ચુંટણીમાં ઉમેદવાર […]

ટીક ટોક હરામ… પાકિસ્તાનમાં ફતવો જાહેર કરાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતની રાજધાની કરાચીની એક ધાર્મિક સ્કુલ જામિયા બિનોરિયા ટાઉનએ ટિકટોકને લઈને ફતવો જાહેર કર્યો છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સ્કુલે ટિકટોકના ઉપયોગને અયોગ્ય અને હરામ જાહેર કર્યો છે. ફતવામાં જણાવ્યું છે કે, ટિકટોક આધુનિક યુગનું સૌથી મોટુ પ્રલોભન (લાલચ) છે. સંસ્થાએ ફતવામાં પોતાના નિર્ણયના સંમર્થનમાં દસ કારણો પણ આપ્યાં છે. […]

શું પાકિસ્તાનના ફરીવાર ટૂકડા થવા જઈ રહ્યા છે? અત્યારે આવી છે પાકિસ્તાનની હાલત

દિલ્હી:પાકિસ્તાની હાલતથી અત્યારે વિશ્વના તમામ દેશ જાણકાર છે. પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી ચરમસીમા પર છે, લોકો પાસે ખાવાના રૂપિયા નથી, તો અન્ય તરફ પાકિસ્તાનની સામાન્ય જનતાને સરકાર પર વિશ્વાસ નથી અને આતંકવાદીઓથી પણ પાકિસ્તાનની જનતા કંટાળી છે. આવામાં જો વાત કરવામાં આવે તો હાલમાં પાકિસ્તાનમાં જનતા વિરોધ માટે રસ્તા પર આવી ગઈ છે. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં […]

આર્થિક સંકટ સહિતની સમસ્યા માટે ભારત કે અમેરિકા નહીં પરંતુ પાકિસ્તાન ખુદ જવાબદારઃ નવાઝ શરીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હાલ પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે વર્તમાન સરકારને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન એક જાહેર સભામાં તેમણે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નવાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને લઈને અગાઉની ઈમરાન સરકાર અને સેનાને આડેહાથ લીધી હતી. […]

પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પાસે BSFએ તોડી પાડ્યું ડ્રોન,હેરોઈનનું પેકેટ જપ્ત

દિલ્હી:પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન દ્વારા ગેરકાયદેસર હથિયાર અને હેરોઈનની દાણચોરીનો મામલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બીએસએફ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અમૃતસરના ધનોયે ખુર્દ ગામ નજીક હેરોઈન ધરાવતા પ્રતિબંધિત પેકેટ વહન કરતા એક શંકાસ્પદ ડ્રોનને અટકાવવામાં આવ્યું છે. આ ડ્રોન દ્વારા હેરોઈનની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ પહેલા પંજાબના અમૃતસરમાં […]

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયું, હોસ્પિટલમાં કરાયો દાખલ

નવી દિલ્હીઃ મુંબઈમાં વર્ષ 1993માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જેથી તેને કરાચી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તેમજ દાઉદને કોણે ઝેર આપ્યું તે […]

ભારતીય ટીમ જશે પાકિસ્તાન,ટીમની થઈ જાહેરાત,આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

દિલ્હી:પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં  ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ 1ની પ્લે-ઓફ મેચો રમાવાની છે. ભારતે 3 અને 4 ફેબ્રુઆરીએ યોજાનારી પાકિસ્તાન સામેની મેચ માટે છ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રામકુમાર રામનાથન, એન શ્રીરામ બાલાજી, યુકી ભામ્બરી, નિકી કાલિયાંડા પૂનાચા, સાકેત માઈનેની અને દિગ્વિજય પ્રતાપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે દિગ્વિજય પ્રતાપ સિંહ રિઝર્વ ખેલાડી છે. […]

પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, 20થી 22મી ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણી લઈને ચર્ચા વહેતી થઈ હતી. દરમિયાન પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે. જેને લઈને સુપ્રીમ કોર્ટના આદેશને લઈને ચૂંટણીપંચે ચૂંટણી શિડ્યુઅલ જાહેર કર્યું છે. ઉમેદવારો તા. 20થી 22 ડિસેમ્બર સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. Election Commission of #Pakistan has released the election […]

વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code