1. Home
  2. Tag "pakistan"

સાઉદીથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી,પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ

ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી સાઉદીથી હૈદરાબાદ આવી રહી હતી પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ દિલ્હી: ઈન્ડિગોના વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. જોકે, આ વખતે પ્લેનમાં મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ડિગો એરલાઈન કંપનીએ માહિતી આપી છે કે સાઉદી અરેબિયાના જેદ્દાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 68માં મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેનને […]

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન સહિત 28 લોકો દેશ નહીં છોડી શકશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય 28 લોકોના નામ ‘એક્ઝીટ કંટ્રોલ લિસ્ટ‘ (ECL)માં મૂકવાની ભલામણ કરી હતી જેથી તેઓને દેશ છોડીને ભાગી ન જાય. ભ્રષ્ટાચારના કેસમાં તેમની કથિત સંડોવણીને ટાંકીને સરકારે આ ભલામણ કરી છે. એક અહેવાલ અનુસાર, ફેડરલ કેબિનેટની એક સબ-કમિટીએ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પીટીઆઈ પાર્ટીના વડા ઈમરાન ખાન […]

પાકિસ્તાને બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી, જાણો કોના પર આશ લગાવીને બેઠું છે પાકિસ્તાન

દિલ્હી – વિકાસશીલ દેશોના સંગઠન બ્રિક્સની સતત વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે પાકિસ્તાને તેમાં જોડાવા માટે અરજી કરી છે ,રશિયામાં પાકિસ્તાનના નવા નિયુક્ત રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલી સાથેના તાજેતરના ઇન્ટરવ્યુને ટાંકીને રશિયન સમાચાર એજન્સી અહેવાલ જારી કર્યો  છે કે, પાકિસ્તાને 2024 માં બ્રિક્સ જૂથ ઓફ નેશન્સ યુનિયન સાથે સભ્યપદ માટે અરજી કરી છે. પ્રાપ્ત જાણકારી […]

પાકિસ્તાને કરતારપુર સાહિબ ગુરુદ્વારા સંકુલમાં પાર્ટીનું આયોજન કરી શિખ સમુદાયની આસ્થાને પહોંચાડી ઠેસ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારાને અપવિત્ર કરવાના સમાચાર સામે આવતા હોબાળો મચી ગયો છે. બીજેપી નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC)ના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ આરોપ લગાવ્યો છે કે, 18 ઓક્ટોબરે પાકિસ્તાની અધિકારીઓએ ગુરુદ્વારાના પરિસરમાં દારૂ અને માંસાહારીનું સેવન કર્યું હતું. તેમણે એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કરતારપુર […]

પાકિસ્તાનમાં લેમિનેશન પેપરની ભારે અછત, પાસપોર્ટ છપાવાની કામગીરી અટકી

દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં લેમિનેશન પેપરની ભારે અછત ઉભી છે. જેનો ઉપયોગ પાકિસ્તાની પાસપોર્ટમાં થાય છે. આ કાગળ સામાન્ય રીતે ફ્રાન્સથી આયાત કરવામાં આવે છે. આયાતી લેમિનેશન પેપરની અછતને કારણે પાકિસ્તાનમાં પાસપોર્ટની પ્રિન્ટીંગની કામગીરી અટકી હોવાનું જાણવા મળે છે. રિપોર્ટમાં દાવો કરવામાં […]

પાકિસ્તાનઃ વર્લ્ડકપ બાદ બાબર આઝમ વન-ડે અને ટી-20  ક્રિકેટ ટીમની ક્પ્ટન્સી છોડશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરી શકી નથી. દરમિયાન પાકિસ્તાની ટીમ પાકિસ્તાન પરત ફર્યા બાદ બાબર આઝમને આ ખરાબ પ્રદર્શનને કારણે સૌથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વર્લ્ડ કપ પછી બાબર આઝમ સફેદ બોલના ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. જોકે, આ […]

પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદુષણનું સ્તર વધ્યું, લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવા અપીલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, દેશના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં ધુમ્મસ ખતરનાક સ્તરે વધી ગયું છે. પંજાબ પ્રાંતીય સરકારે લાહોર સહિત ત્રણ શહેરોમાં શાળાઓ, ઓફિસો, મોલ અને પાર્ક રવિવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 ની આસપાસ છે. પંજાબમાં મેડિકલ સુવિધાઓ, કરિયાણાની દુકાનો અને ગેસ સ્ટેશન […]

વર્લ્ડકપના ફાઈનલમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન સહભાગી નહીં થઈ શકે?

નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 3 સેમી ફાઇનલિસ્ટ છે અને ચોથી ટીમ પણ લગભગ ફાઇનલ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 15મીએ અને બીજી 16મી નવેમ્બરે રમાશે. આ પછી, ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જેના માટે ICC દ્વારા […]

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ માટે રિઝવાન, આફ્રિદી અને શાન મસૂદ વચ્ચે હરિફાઈ

નવી દિલ્હીઃ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ જવાનું નિશ્ચિત છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને તેની આગામી અને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે. બીજી તરફ વલ્ડક્પમાં પાકિસ્તાન તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેના કારણે કેપ્ટન બાબર આઝમની ભારે ટીકા […]

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં ખલાસ,લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અકરમ ગાઝી ઠાર મરાયો

દિલ્હી: ભારતના દુશ્મનોને દેશની બહારથી સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે. અકરમ ગાઝીની ગુરુવારે પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ 2018 થી 2020 સુધી ભરતી સેલના વડા પણ હતો. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code