1. Home
  2. Tag "pakistan"

કાશ્મીરઃ જંગલો-પીર પંજાલની ગુફાઓમાં છુપાયેલા આતંકીઓને ઠાર મારવા સેનાએ બદલી રણનીતિ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ભારતીય સુરક્ષા જળો અને આતંકવાદી વચ્ચે થડેલી અથળામણમાં ચારેક જવાનો શહીદ થયાં હતા. જ્યારે પાંચેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જો કે, સુરક્ષાદળોએ જંગલો અને પીર પંજાલની ગુફામાં છુપાઈને બેઠેલા આતંકીઓના ખાતમા માટે સુરક્ષા દળોએ વિશેષ રણનીતિ તૈયાર કરી છે. તેમજ આ ઓપરેશનને અંજામ આપવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. […]

પાકિસ્તાનઃ કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો કમાલુદ્દીન ભેદી સંજોગોમાં ગુમ, અપહરણની આશંકા

નવી દિલ્હીઃ ભારતના કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદના દીકરા કલામુદ્દીન સઈદનું અપહરણ થયાનું જાણવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાલુદ્દીનને કારમાં આવેલા શખ્સો ઉઠાવી ગયા હતા. કમાલુદ્દીનના અપહરણની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જો કે, અપહરણની ઘટનાને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી. BIG BREAKING NEWS – Kamaluddin […]

આર્થિક કંગાળ પાકિસ્તાનમાં 40 ટકા પ્રજા ગરીબી રેખા હેઠળ નીચે, એક ટાઈમનું નથી પુરતુ ભોજન

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ અને લાંબા સમયતી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં પ્રજા પાસે બે ટાઈમનું પુરતુ ભોજન મેળવવાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહીં જીવન જરુરી વસ્તુઓ માટે પાકિસ્તાની જનતા લાંબી-લાંબી લાઈનો લગાવી રહ્યું છે. પાકિસ્તાનની સરકાર અને પ્રજા દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લાંબો કરી ચુકી છે પરંતુ વર્ષોથી […]

જિનીવા: POKના કાર્યકરોએ દેખાવો યોજી પાકિસ્તાન સામે કર્યા સૂત્રોચ્ચાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું 54મું સત્ર જિનીવામાં ચાલી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના રાજકીય કાર્યકરોએ અહીં પ્રદર્શન કર્યું હતું. તેમજ પીઓકેના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નિર્વાસિત પ્રમુખ શૌકત અલી કાશ્મીરીએ કહ્યું, ‘અમારા લોકો પાકિસ્તાનના કબજા હેઠળ વિરોધ કરી રહ્યા છે. અમારો […]

નિજ્જર કેસમાં વિવાદીત નિવેદન કરનાર PM ટ્રૂડો સામે કરીમા બલોચ કેસમાં પાકિસ્તાનને બચાવવાનો આક્ષેપ

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે, ત્યારથી તે પોતાના દેશ કેનેડામાં જ ચારેય તરફથી ઘેરાઈ રહ્યાં છે. ટ્રુડોના આરોપો પર ભારતે  વળતો જવાબ આવ્યો છે, હવે કેનેડાના નેતાઓએ પણ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. નિજ્જરની હત્યા પર ભારત પર સવાલ ઉઠાવનાર ટ્રુડોને […]

પાકિસ્તાન ISI અને ખાલિસ્તાનની મીલીભગત , હિંદુ નેતાઓની હત્યાનો હતો પ્લાનિંગ

દિલ્હીઃ- કેનેડામાં ખાલિસ્તાનીઓ  ઘીરે ઘીરે ઉગ્ર બની રહ્યા છે ત્યારે હાલ ખઆલિસ્તાની નેતાની હત્યાને લઈને પણ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિ વચ્ચે ખાલિસ્તાનીઓને સહયોગ આપનારાઓમાં પાકિસ્તાની આતંકી સંગઠનનો ખુલાસો થયો છે.આ ખુલાસો દિલ્હી પોલીસ દ્રાર પકડાયેલા આતંકીો દ્રારા સામે આવ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ખાલિસ્તાન આતંકવાદી અર્શદીપ દલ્લા […]

Asian Games 2023:બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા,હવે પાકિસ્તાન સાથે થઈ શકે છે ટક્કર

દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને જીતવા માટે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 8.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારત માટે જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ 20 રનની અણનમ ઇનિંગ […]

ગેરકાયદે રીતે કબજો કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે, UNમાં ફરી એકવાર ભારતે પાક.ને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. પાકિસ્તાનના નિવેદનના પગલે ભારતે પણ આકરા પ્રહાર કરીને પડોશી પાકિસ્તાનને ત્રણ મુદ્દા સુધારવા સલાહ આવી હતી. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સેક્રેટરી અને યુવા રાજદ્વારી ગહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ કાયમ કરવા માટે પાકિસ્તાને 3 પગલા […]

આ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ રમાશે!

મુંબઈ:  હાલમાં ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ દરમિયાન ICCએ પણ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. […]

પાકિસ્તાન હવે કેટલું જોખમી છે?

(સ્પર્શ હાર્દિક) જી-ટ્વેન્ટીના એક કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ. જયશંકરને કહેવામાં આવે છે, ‘આજકાલ મીડિયામાં હવે કોઈ પણ વાતચીત પકિસ્તાનના ઉલ્લેખ વગર જ પૂરી થઈ જાય છે.’ આ ટીપ્પણી પર એસ. જયશંકર ખુલાસો આપે છે કે, “આ તો માર્કેટના ફેંસલા જેવું છે. ખોટમાં જતા સ્ટોકની વાતો કોણ કરે?” આજે સમગ્ર વિશ્વ પકિસ્તાનને એક નિષ્ફળ અને આતંકવાદના પ્રેરક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code