1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલો – 2 લોકોના મોત, 5 થી વધુ લોકો ઘાયલ થયા

બલૂચિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલાની ઘટના 2 લોકોએ આ હુમલામાં જીવ ગુમાવ્યા દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન કે જે સતત આતંકવાદને લઈને જાણીતુ છે વિશ્વભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની નિંદા થાય છે ત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જ હુમલાની ઘટના સામે આવી છે આ હુમલો આત્મઘાતી હુમલો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે બલૂચિસ્તાનના ખુજદારમાં મંગળવારે આ વિસ્ફોટ થયો જેમાં […]

કતાર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,જાણો શું છે મામલો

દિલ્હી:દોહા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.વાસ્તવમાં આ નિર્ણય ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સીના કારણે લેવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈને આ જાણકારી આપી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત બગડતાં ફ્લાઈટને કરાચીમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી.મુસાફરી […]

ગોવામાં એસસીઓની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાન અવઢવમાં

નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનામાં ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા અંગે પાકિસ્તાને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, આ બેઠકમાં હાજરી આપવા અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. ભારતે 4-5 મેના રોજ યોજાનારી આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આમંત્રણ આપ્યું છે. […]

પાકિસ્તાન ઉપરાંત ભારતના અન્ય પડોશી શ્રીલંકા અને ચીનમાં ગરીબોની સ્થિતિ કફોડી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની હાર જે પરિસ્થિતિ છે તે થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં હતી. શ્રીલંકામાં લાંબા સમય સુધી ચાલેલી આર્થિક અવ્યવસ્થા અને ખરાબ નીતિઓને કારણે આર્થિક સંકટ ઉભું થયું હતું. એટલું જ નહીં હાલત એટલા ખરાબ થઈ ગઈ હતી કે, દેશને નાદારી જાહેર કરવી પડી હોત, આ ઘટનાને લાંબો સમય થયો હોવા છતા પરિસ્થિતિ હજુ બદલાઈ […]

IMF પાસેથી લોન મેળવવા માટે પાકિસ્તાને પોતાનામાં સુધાર લાવવો પડશેઃ અમેરિકા

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા IMF પાસેથી લોન મેળવવા માટે વિવિધ વિનંતીઓ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. ગયા મહિને IMFની ટીમ ઈસ્લામાબાદમાં લગભગ 10 દિવસ રોકાઈ હતી અને તમામ ફાઈલો તપાસ્યા બાદ પણ તેઓ આગળની વાતચીતનું આશ્વાસન આપીને રવાના થઈ ગયા હતા. આ રીતે, આર્થિક સંકટનો કરતુ પાકિસ્તાન હજુ પણ […]

પંજાબ બોર્ડર પરથી પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો

પંજાબ બોર્ડર પર ઘુસણખોરોની વધતી ઘટના પાકિસ્તાનની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો દિલ્હીઃ- દેશની સરહદો પર સતત આતંકીઓની નજર રહેલી હોય છે પાકિસ્તાનીઓ દ્રારા સતત ઘૂસમખોરીના પ્રયોસો કરવામાં આવતા હોય છે ત્યારે  બોર્ડર સિક્યુરિટી ફોર્સ  એ ગુરુવારે બપોરે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી જાણકારી પ્રમાણે ઘુસણખોર પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી […]

પાકિસ્તાની ઉશ્કેરણીની સ્થિતિમાં ભારત પહેલા કરતા વધુ સૈન્ય બળ સાથે જવાબ આપશેઃ US ઇન્ટેલિજન્સ

નવી દિલ્હી: યુએસ ઇન્ટેલિજન્સે આશંકા વ્યક્ત કરી હતી કે, ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન વચ્ચે તણાવ વધી શકે છે અને તેમની વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે. ઈન્ટેલિજન્સ અનુસાર, એવી આશંકા છે કે પાકિસ્તાની ઉશ્કેરણીની સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પહેલા કરતા વધુ સૈન્ય બળ સાથે જવાબ આપશે. આ મૂલ્યાંકન યુએસ ગુપ્ત માહિતીના વાર્ષિક જોખમ મૂલ્યાંકનનો એક […]

આર્થિક સંકટમાં મુકાયેલા પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ઉપર દુનિયાની નજર, અમેરિકા છીનવી લે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પરંતુ આતંકવાદ માટે પાકિસ્તાનની છબી ખરડાયેલી હોવાથી મોટાભાગના દેશો પાકિસ્તાન સાથે અંતર જાળવી રાખવાનું પસંદ કરે છે. બીજી તરફ પાકિસ્તાનમાં અણુબોમ્બ સલામત નહીં હોવાની ચર્ચા […]

UN માં ભારતે પાકિસ્તાનની બોલતી કરી બંધ – ઘર્માંતરણ અને શીખ-હિંદુ પર થતા હુમલાને લઈને પાકિસ્તાનને આડેહાથ

યુએનમાં ભારતે પારિસ્તાનની બોલતી કરી બંધ ઘર્માંતરણ અને હિન્દુ પર થતા હુમલાનો ઉઠાવ્યો મુદ્દો દિલ્હીઃ- પાકિસ્તાન હંમેશા તેની હરકતોને લઈને ભારત સામે પછળાી છે ત્યારે ફરી એક વખત યુએનમાં ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી હતી અને શીખ હિન્દુ પર થતા હુમલાો અને ઘર્માંતરણને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું.ભારતે UNHRCમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા […]

પાકિસ્તાનઃ શરીફ સરકાર પ્રજાની સાથે સૈન્ય જવાનોને પણ પુરતુ ભોજન પુરુ પાડવામાં અસમર્થ

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની પ્રજાને પુરતુ ભોજન મળતુ નથી, સરકાર પ્રજાને તો ઠીક પણ સરહદની સુરક્ષા કરનારા જવાનોને પણ પુરતુ ભોજન આપવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુરક્ષા સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને ખાદ્ય પુરવઠાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તહરીક-એ-તાલિબાન (TTP)ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code