1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનની ઈસ્લામીક પાર્ટીએ શહબાઝ, ઈમરાન અને ઝરદારીની પરમાણુ બોમ્બ સાથે કરી તુલના

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામિક રાજકીય પાર્ટી જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાઝુલ હક્કએ દેશના હાલના અને પૂર્વ શાસકો સામે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે પીએમ શહબાજ શરીફ, પૂર્વ પીએમ ઈમરાનખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જગદારીને પરમાણુ બોમ્બથી પણ વધારે ખતરનાક ગણાવ્યાં હતા. એટલું નહીં ત્રણેય જણાએ કાશ્મીરને વેચી નાખ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. જેઆઈના પ્રમુખે એક […]

પૂરમાંથી બહાર આવવા અને પુનઃનિર્માણમાં મદદ કરવા અમેરિકાએ પાકિસ્તાનને 10 કરોડ ડોલરની મદદની જાહેરાત કરી

યુએસ કરશે પાકિસ્તાનને મદદ પુરની સ્થિતિમાંથી પાકિસ્તાનના ફરી નિર્માણ માટે મોટી રકમ આપશે દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનમાં પુરના કારણે વિનાશ સર્જાયો હતો જેની અસર હાલ પમ જોવા મળી રહી છે મોંધવારી અને અનાજદની અછત વર્તાઈ રહી છે ત્યારે પાકિસ્તાનને ફરીથી ઊભુ થવા માટે હવે અમેરિકા ટેકો આપશે, વિગત પ્રમાણેયુનાઇટેડ સ્ટેટ્સે ગયા વર્ષે […]

દુનિયાના અનેક દેશોમાં રાજકીય ઉથલ-પાથલઃ ઈરાક, પાકિસ્તાન અને શ્રીલંકા બાદ બ્રાઝીલમાં રાજકીય સંકટ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં બોલ્સોનારો સમર્થકોના હંગામા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનોથી વણસી ગયેલી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બ્રાઝિલમાં પણ હાલ થોડા દિવસો પહેલા ઈરાક, શ્રીલંકા, અમેરિકાના કેપિટલ હિલ જેથી સ્થિતિ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ગુસ્સો વ્યક્ત […]

પાકિસ્તાનમાં મોંધવારીનો માર ,દિવસેને દિસવે કથળી રહી છે દેશની આર્થિક સ્થિતિ, ઘંઉના ભાવ આસમાને પહોંચ્યા

પાકિસ્તાનમાં મોંધવારીનો માર ઘઉંના ભાવ સાતમા આસમાને પહોંચ્યા સસ્તા અનાજ માટે પડાપડી દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન હાલ ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનમાં બેરોજગારી વધી રહી છે તો બીજી તરફ સબસીડિવાળું અનાજ પણ 4 ગણા ભાવે વેચાઈ રહ્યું છે એટલું જ નહી આ સાથે જ પાકિસ્તાનમાં લોકોની અનાજ લેવા માટે પડાપડી […]

આસામની મહિલા અને તેનો દીકરો અફઘાન નાગરિક સાથે પાકિસ્તાન પહોંચ્યાં !

નવી દિલ્હીઃ આસામના નાગાંવની એક મહિલા પોતનાના નાના પુત્રને લઈને અફઘાન વ્યક્તિ સાથે પાકિસ્તાન પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર 26મી નવેમ્બરના રોજ ગુમ થયાં હતા. મહિલા અને તેનો દીકરો પાકિસ્તાનમાં હોવાની જાણ થતા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા. મહિલાના પરિવારજનોએ જમાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનની એક લો ફર્મનો એક […]

રાતના 8 વાગ્યાથી બજાર બંધ થતા બાળકોના જન્મ ઓછા થશે, પાક.ના સંરક્ષણ પ્રધાનનું હાસ્યાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યું છે. આર્થિક બોજ ઘટાડવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. વિજળી બચાવવા માટે મોટાભાગની સરકારી કચેરીઓમાં કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ કરાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોટાભાગના બજારો રાતના 8 વાગ્યાથી બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાનના આર્થિક મુશ્કેલીની અસર ત્યાંના નેતાઓના […]

પાકિસ્તાનઃ ISIના બે અધિકારીઓને પોતાના જ ખબરીએ ઠાર માર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ગુપ્તચર એજન્સી ISIના બે અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના બંને અધિકારીઓની ખાનવાલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામેલ હોવાનું કહેવાય છે. અધિકારીઓ સાથે ચા પીધા બાદ હત્યાઓએ બંને અધિકારીઓની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તેમજ હત્યારો બંને અધિકારીઓનો […]

પાકિસ્તાનઃ નિવૃત્ત સરકારી અધિકારીઓને હક્કના નાણા ચુકવવામાં સરકાર અસમર્થ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકાની હાલતથી તમામ લોકો માહિતગાર છે અને સોનાની લંકા કહેવાતો દેશ આજે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આવી જ કંઈક આવી આપણા પડોશી દેશ પાકિસ્તાનની છે. જ્યાં આર્થિક હાલત એવી છે કે, બજાર, લગ્ન હોલ બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં એલપીજી ગેસ પ્લાસ્ટિકની થેલીમાં લઈ […]

અફઘાનિસ્તાને પાકિસ્તાનને દર્પણ બતાવ્યું, ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધનો ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અફઘાન તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને પાકિસ્તાનમાં હુમલાઓ કરતા નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખીશું. આનો જવાબ અફઘાન તાલિબાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ખૂબ જ આકરા શબ્દોમાં આપ્યો છે. યાસિરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને આત્મસમર્પણનો […]

પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 ભારતીય માછીમારો બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટની સાથે અપહરણ કરવામાં આવતું હોવાનું અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં 51 ભારતીય નાગરિક અને 654 માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. 2008માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code