1. Home
  2. Tag "pakistan"

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો ખરાબ છત્તાં એકબીજા પર પરમાણુ હુમલો નહી કરે આ બાબતે થઈ સમજૂતી

ભઆરત પારકિસ્તાન વચ્ચે થઈ સમજૂકતી એક બીજા પર નહી કરે પરમાણું હુમલો દિલ્હીઃ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય સારા સંબંઝધો રહ્યા નથી,કારણ કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ છે જેને લઈને વિશઅવભરમાં તેની નિંદા થી રહી છે ત્યારે ભારત પમ પાકિસ્તાનનો સખ્ત વિરોધી છે જો કે બન્ને દેશઓ વચ્ચે વિરોધાભાસ હોવા છંત્તા અને સંબંધો સારા […]

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ […]

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથડી, ઓટોમોબાઈલ્સ કંપનીઓની વ્યવસાય આટોપવા તૈયારીઓ

નવી દિલ્હીઃ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મંદીએ ભરડો લીધો છે. કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પાટા પર આવી નથી. હવે અહીં ઓટો જગતની ઘણી મોટી કંપનીઓને પણ પોતાનો વ્યવસાય આટોપવાની ફરજ પડી રહી છે. ઓટો પાર્ટ્સની આયાત પરના પ્રતિબંધ બાદ ઈન્વેન્ટરીના નીચા સ્તરને ટાંકીને, પાક સુજુકી મોટર કંપની (PSMC) એ જાહેરાત કરી હતી […]

પાકિસ્તાનમાં તાબિલાની સમર્થકોએ હથિયાર ઉઠાવ્યા, સવા વર્ષમાં 400થી વધારે હુમલાને અંજામ આપ્યો

નવી દિલ્હી : પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાન વર્ષોથી તાલિબાનને સમર્થન કરતું આવ્યું છે, એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બનતા પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ હતી. જો કે, હવે તાલિબાને પાકિસ્તાન સામે હથિયાર ઉપાડ્યાં છે. એટલું જ નહીં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી હુમલાના બનાવો બન્યાં છે. […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ […]

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે આ દેશે પાકિસ્તાનમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા કહ્યું   

સાઉદી અરેબિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણીને લઈને એડવાઈઝરી પાકિસ્તાનમાં સાવચેત રહેવા,મુસાફરી ઓછી કરવા કહ્યું દિલ્હી:પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,સાઉદી અરેબિયાએ પોતાના નાગરિકોને નવા વર્ષમાં પાકિસ્તાનમાં સાવચેત રહેવા અને તેમની મુસાફરી ઓછી કરવા કહ્યું છે.સાઉદી […]

પાકિસ્તાનની પણ હાલત શ્રીલંકા જેવી? લોટના ભાવમાં જોરદાર વધારો

દિલ્હી: આર્થિક રીતે તકલીફનો સામનો કરતા પાકિસ્તાનની હાલત હવે વધારે ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનમાં લોટના ભાવમાં એવો વધારો થયો છે કે જેના કારણે સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા દર્શાવે છે કે કરાચીમાં લોટની કિંમતો 2,500 રૂપિયા પ્રતિ […]

પાકિસ્તાન પાસે ભારત વધારે અપેક્ષાઓ રાખતુ નથીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (એસ. જયશંકર) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ પાસેથી ભારતને અપેક્ષાઓ ક્યારેય વધારે રહી નથી. વિદેશ મંત્રાલયે બિલાવલની ટિપ્પણીને ‘અભદ્ર’ ગણાવી હતી. મંત્રાલયે કહ્યું કે, તે પાકિસ્તાન માટે પણ નિમ્ન સ્તર […]

UNમાં કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ભારતનો કરારો જવાબ

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટિપ્પણી કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનની મહેમાનગતિ કરી હોય, જેણે તેના પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો હતો. તેને યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code