1. Home
  2. Tag "pakistan"

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચે 28મી ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાં ક્રિકેટ જંગ જામશે

નવી દિલ્હીઃ એશિયાકપ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. જો કે, આજે આઈસીસી દ્વારા એશિયા કરનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન […]

પાકિસ્તાનમાં સેનાનું હેલિકોપ્ટર થયું ગુમ – 6 લોકોના મોતની શંકા

પાકિસ્તાનમાં સેનાનું હેલિકોપ્ટર થયું ગુમ 6 લોકોના માતની સેવાઈ રહી છે આશંકાઓ   દિલ્હીઃ- પાકિસ્તાનમાં હાલ ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ વર્તાઈ રહી છે ત્યારે બચાવકામગીરીમાં સેનાના હેલિકોપ્ટર જોતરાયા છે આવી સ્થિતિમાં એક હેલિકોપ્ટર ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે આ બાબતે પાકિસ્તાનના DG ISPRએ ટ્વીટ કર્યું છે અને માહિતી આપી છે સૈન્યએ મોડી રાત્રે […]

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20માં ભારતની જીત,પાકિસ્તાનને 8 વિકેટથી આપ્યો પરાજય 

ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું સ્મૃતિ મંધાનાએ સિક્સર વડે જીતી મેચ કોમનવેલ્થ ગેમ્સમાં જીતનું ખાતું ખોલાવ્યું     મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું […]

મુલતાનની હિન્દુ સંસ્કૃતિનો શાસ્ત્રો-પ્રાચીન સાહિત્યોમાં ઉલ્લેખ, ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાની રાજધાની હતી

મુલતાનનો મહાભારત કાળમાં પણ ઉલ્લેખ થયો હતો. મુલતાનને કશ્યપુરા ત્રિગર્ત તરીકે ઓળખવામાં આવતું હતું. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાએ કશ્યપુરા ત્રિગર્તને પોતાની રાજધાની બનાવી હતી. ઉપરાંત શાસ્ત્રો અને સાહિત્યમાં પણ મુલતાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં મહાભારતમાં મુલતાન એટલે કે કશ્યપપુરા ત્રિગર્તની રાજધાની હતી અને બાદમાં શ્રી […]

ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ હેક કર્યાનો પાકિસ્તાન-ચીનનો પાયાવિહોણો આક્ષેપ

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને ચીની હેકર્સનો ઉપદ્રવ વધ્યો છે અને અવાર-નવાર સરકારી વેબસાઈડને હેક કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ કરી હેક કરી હોવાનો પાકિસ્તાન-ચીનને પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાન અને ચીનનો દાવો છે કે, ભારતના મિત્ર હેકર્સે અમારી સાઈબર સ્પેસમાં ઘૂસીને જાસૂસી […]

કોમનવેલ્થ માટે બર્મિંગહામ પહોંચી ભારતીય મહિલા ટીમ,પાકિસ્તાન સાથે પણ થશે મુકાબલો  

કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી થશે શરૂ કોમનવેલ્થ માટે બર્મિંગહામ પહોંચી ભારતીય મહિલા ટીમ ભારત-પાકિસ્તાનની મેચ 31 જુલાઈએ રમાશે  મુંબઈ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ સપ્તાહથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ માટે ઈંગ્લેન્ડના બર્મિંગહામ પહોંચી ગઈ છે.ટીમ ઈન્ડિયા રવિવારે મોડી રાત્રે નીકળી હતી અને સોમવારે મોડી રાત્રે પહોંચી હતી.ટીમ ઈન્ડિયાએ કોમનવેલ્થમાં જ પાકિસ્તાનનો સામનો કરવાનો છે.ક્રિકેટ ટીમની […]

અહીં જાણો ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિને મળતા પગાર અને સત્તા વચ્ચેના તફાવત વિશે

દિલ્હી:દ્રૌપદી મુર્મુ એ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.ભારતમાં રાષ્ટ્રપતિને ઘણી શક્તિઓ અને અધિકાર મળે છે. ઉદાહરણ તરીકે, સુપ્રીમ આર્મીની નિમણૂકથી લઈને નવો વટહુકમ બહાર પાડવાની સત્તા.એટલું જ […]

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદી બાદ શાસનમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય પરંતુ હુકુમત મૌલવીઓ અને કટ્ટરપંથીઓ કરી રહ્યાં છે, પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા હતા પરંતુ કટ્ટરપંથીઓએ મોટાભાગના મંદિર સહિતના ધાર્મિક સ્થળોને નષ્ટ કર્યાં છે એટલું જ નહીં વર્ષોથી પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઈતિહાસકારોના મતે, મુસ્લિમ કટ્ટરપંથીઓને 10-20 […]

પાકિસ્તાનથી આવેલા લઘુમતી કોમના મેડિકલ ગ્રેજ્યુટ હવે ભરતમાં પ્રેક્ટીસ કરી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા લઘુમતી સમુદાયના મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ સૂચિત પરીક્ષા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે નિષ્ણાત જૂથની રચના કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાચારિત લઘુમતી સમુદાયોના તબીબી સ્નાતકો […]

પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code