પાલનપુર તાલુકાના મોટા ગામમાં દરેક ઘરમાંથી એક જવાન લશ્કરમાં ફરજ બજાવે છે
ગામમાં હાલ 200થી વધુ જવાનો દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે, લશ્કરમાંથી નિવૃતિ બાદ જવાનો ગામના યુવાનોને તૈયાર કરે છે, ગ્રામજનોએ ફાળો એકત્ર કરીને લશ્કરમાં જવા માગતા યુવાનો માટે લાયબ્રેરી બનાવી પાલનપુરઃ ભારતીય લશ્કરમાં ભરતી થઈને દેશની સેવા કરવાનું કેટલાક યુવાનોનું સ્વપ્ન હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામના દરેક ઘરના યુવાનો ભારતીય […]