પાલિતાણના હસ્તગીરી ડૂંગરમાં લાગેલી આગ પર 15 કલાક બાદ કાબુ મેળવાયો
ડુંગરમાં વન્ય પ્રાણીઓનું વિચરણ હોવાથી ત્વરિત કામગીરી કરાઈ ડુંગરમાં વાહનો જઈ ન શકતા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવવી પડી, આગ લાગવાના બનાવની વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ ભાવનગરઃ જૈનોના તિર્થધામ પાલીતાણા નજીક આવેલા હસ્તગીરી ડુંગર પર આગ લાગતા વન વિભાગના અધિકારીઓ અને ફાયરના જવાનો દોડી ગયા હતા. ડુંગર પર ભારે પવનને કારણે આગે […]