1. Home
  2. Tag "Palitana-Bandra"

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા સુધી 19મી નવેમ્બરથી વિશેષ ટ્રેનો દોડાવાશે

પાલિતાણામાં 19મી નવેમ્બરથી માળા રોપણ વિધિમાં જૈન સમુદાય ઉમટી પડશે, 19મી નવેમ્બરે ભાવનગર ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે બાંદ્રા જવા ટ્રેન ઉપડશે, 20 નવેમ્બરે બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જવા બપોરે 2:30 વાગ્યે ટ્રેન પ્રસ્થાન કરશે ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં 47 દિવસથી ચાલી રહેલી આરાધના બાદ માળા રોપણ વિધિ 19મી નવેમ્બરથી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય ઉમટી […]

જૈનોના યાત્રાધામ પાલિતાણાથી બ્રાંદ્રા સુધીની સાપ્તાહિકને બદલે દૈનિક ટ્રેન દોડાવવા માંગ

ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં દેશભરમાંથી રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. જેમાં મંબઈથી આવનારા યાત્રિકોની સંખ્યા વધુ હોય છે. ત્યારે પાલિતાણા બ્રાન્દ્રા વચ્ચે હાલ સાપ્તાહિક ટ્રેન દોડી રહી છે. તેને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેન દૈનિક દોડાવવામાં આવે તો ટ્રાફિક પણ સારા પ્રમાણમાં મળી રહે તેમ છે. પાલિતાણામાં જૈન સમાજનું પવિત્ર યાત્રાધામ […]

પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન હાઉસફુલ થતી હોય ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવા માગણી,

ભાવનગરઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં યાત્રા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં જૈન-જૈનેત્તર આવે છે. પરંતુ રેલ માર્ગે પાલિતાણાથી માત્ર એક બાંદ્રાની સાપ્તાહિક ટ્રેન જ ઉપલબ્ધ છે. મુંબઇ-પાલિતાણા વચ્ચે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ટ્રાફિક રહે છે, તેને ધ્યાનમાં રાખી અને પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક ટ્રેનને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેનને વાયા બોટાદ-ગાંધીગ્રામના ટુકા રૂટ્સ પરથી દોડાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code