પદ્મ ભૂષણથી સમ્માનિત પંડિત રાજન મિશ્રાનું 70 વર્ષની વયે કોરોનાથી નિધનઃ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું 70 વર્ષની વયે નિધન કોરોનાએ લીધો જીવ દિલ્હીની હોસ્પિટલમાં હતા દાખલ તેમના નિધનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો દિલ્હીઃ- સંગીત ઘરાના સાથે ડોજાયેલા અને શાસ્ત્રીય સંગીતની દુનિયાનું મોટૂ નામ તથા પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું રવિવારે કોરોનાના કારણે 70 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે દિલ્હીની હોસ્પિટલમાં વિતેલા દિવસે […]