1. Home
  2. Tag "panjra pol’ mud and filth"

રાણપુરના પાંજરાપોળમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, છેલ્લા 40 દિવસમાં 250 પશુઓનાં મોત

બોટાદઃ ચોમાસા દરમિયાન વરસાદને લીધે પશુઓની હાલત દયનીય બનતી હોય છે. જેમાં પાંજરાપોળોમાં પુરતા પ્રમાણમાં શેડ ન હોવાથી વરસાદમાં પશુઓની હાલત કફોડી બનતી હોય છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી પાંજરાપોળમાં 1500 જેટલા નાના-મોટા પશુઓ છે. છેલ્લા કેટલાય દિવસથી સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે પાંજરાપોળમાં પાણી ભરાઈ ગયા છે. તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code