1. Home
  2. Tag "Parikrama Mohotsav"

યાત્રાધામ અંબાજીમાં તા.9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પરિક્રમા મહોત્સવ

ત્રિ-દિવસીય મહોત્સવ માટે ચાલતી તૈયારીઓ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા, ઘંટીયાત્રા, ચામર યાત્રા અને ત્રિશુલ યાત્રા યોજાશે અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આગામી વર્ષે યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનારા આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી […]

અંબાજીમાં 9મી ફેબ્રુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી પ્રવાસીઓ માટે ખાસ એસટી બસો ફાળવાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પરિક્રમા મહોત્સવને લીધે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ  મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા, પાણી અને પાર્કિંગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. […]

યાત્રાધામ અંબાજીમાં 12મી ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં પ્રવાસીઓ ઉમટી પડશે

અંબાજીઃ પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’ નું આયોજન કરાયુ છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે વહિવટી તંત્રની બેઠક મળી હતી.  મહોત્સવમાં આવનારા તમામ યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળી […]

અંબાજી તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12મીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિ પીઠ તળેટીમાં આકાર પામેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન કરાશે.  જેની તૈયારી અને આયોજનના ભાગરૂપે અંબાજીમાં એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં અંબાજીના સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code