નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેન્ડિંગ અને પાર્કિંગ ફીમાં ઘટાડાની કરી જાહેરાત
નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દેશની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ રાહત પેકેજની જાહેરાત કરી છે. એરલાઇન્સ પરના આર્થિક ભારણને ઘટાડવાના હેતુથી સરકારે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 25 ટકાનો મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તાત્કાલિક અસરથી અમલીકરણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય તાત્કાલિક ધોરણે અમલમાં […]


