કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી
નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર […]