1. Home
  2. Tag "PARLIAMENT"

સંસદમાં આજકાલ મહાભારતનો ઉલ્લેખ વધારે થઈ રહ્યો છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે કોઈનું નામ લીધા વગર ગૃહમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આજકાલ મહાભારતનો ઉલ્લેખ અહીં વધારે થઈ રહ્યો છે. સાંસદ પ્રદીપ પુરોહિતે આયુષ મંત્રાલયને લગતો પ્રશ્ન પૂછતી વખતે રામાયણની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર ઓમ બિરલાએ કહ્યું, “મહાભારતનું વર્ણન ન કરો, પ્રશ્નો પૂછો. આજકાલ અહીં મહાભારતનું વર્ણન […]

શ્વાન કરડવાથી વર્ષ 2023માં દેશભરમાં 286 લોકોના મોત, સંસદમાં સરકારે આપ્યો જવાબ

દેશભરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા કિસ્સા દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. રખડતા શ્વાનોની સાથે પાળેલા શ્વાન પણ કરડવાના મામલે પાછળ નથી. તાજેતરમાં, દિલ્હી-નોઈડાની સોસાયટીઓમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. અખબારો અને ટીવીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત ચમકી રહી છે.. તમામ કડકતા છતાં દેશભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી […]

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે […]

કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી દૂર્ઘટનાના પડઘા સંસદમાં પડ્યાં, બાંસુરી સ્વરાજે તપાસ સમિતિની રચનાની માંગ કરી

નવી દિલ્હીઃ કોચિંગ સેન્ટરની દૂર્ઘટનાના પડઘા સંસદમાં પડ્યાં હતા. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજએ સમગ્ર મામલાને ગંભીર ગણાવીને આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. સમાજવાદી પાર્ટીના નેતાએ પણ આવા કોચિંગ સેન્ટરો સામે યુપી સરકારની જેમ બુલડોઝરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જ્યારે કોંગ્રેસના સિનિયર નેતા શસૂ થરૂરે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસની માંગણ કરી હતી. […]

સંસદમાં આજે મચી શકે છે હંગામો, વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર સાધી શકે છે નિશાન

શું વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર લોકસભામાં બોલશે.. ? રાહુલ ગાંધીએ હજુ સુધી આ મામલે ફોડ પાડ્યો નથી..પરંતુ કોંગ્રેસ સાંસદોએ માંગ કરી છે કે રાહુલ ગાંધી લોકસભામાં બજેટ પર પોતાની સ્પીચ આપે. રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 પર બોલી શકે છે. કોંગ્રેસના સાંસદોનું માનવું છે કે રાહુલે લોકસભામાં સંબોધન […]

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત, સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા

  નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત થયા છે. જેમાં કુદરતી કારણોસર તેમજ શિકાર દરમિયાન માર્યા ગયેલા વાઘની સંખ્યાનો સમાવેશ થાય છે. સરકારે આ આંકડા રજૂ કર્યા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના ડેટા અનુસાર, વર્ષ 2019માં દેશમાં 96 વાઘ માર્યા ગયા હતા. આ આંકડો વર્ષ 2020માં 106, વર્ષ 2021માં 127, વર્ષ […]

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર છ નવા બિલ રજૂ કરશે

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી 3.0 સરકાર સંસદમાં છ નવા બિલ રજૂ કરશે. આ નવા બિલોમાં ફાઇનાન્સ બિલ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટનો સમાવેશ થશે. ગુરુવારે (18 જુલાઈ) સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી […]

સંસદમાં નાણામંત્રી 23મી જુલાઈએ બજેટ રજુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર એક પોસ્ટમાં સંસદના આગામી બજેટ સત્રની જાહેરાત કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે, માનનીય રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર 22 જુલાઈએ સંસદમાં બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટ સત્ર 22 જુલાઈ 2024થી શરૂ થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ […]

સંસદમાં ‘હિંદુ રાષ્‍ટ્ર’ની માગણી કરે એવા હિંદુત્‍વનિષ્‍ઠ ૫૦ સાંસદ ચૂંટી લાવો ! – પ્રખર હિંદુત્‍વનિષ્‍ઠ ધારાસભ્‍ય ટી. રાજાસિંહ

આજે અનેક લોકપ્રતિનિધિઓ ચૂંટાઈ આવવા પહેલાં હિંદુત્‍વનિષ્‍ઠ હોવાનો દેખાડો કરે છે; પરંતુ સત્તાની ખુરશી પ્રાપ્‍ત થયા પછી તેઓ ધર્મનિરપેક્ષ થઈ જાય છે. આવા લોકપ્રતિનિધિઓ હિંદુ રાષ્‍ટ્ર માટે અથવા હિંદુત્‍વ માટે કાંઈ જ કરશે નહીં. ધર્મનિરપેક્ષ નેતાઓ હિંદુ રાષ્‍ટ્રની માગણીનો વિરોધ જ કરશે. તેથી ઓછામાં ઓછા ૫૦ હિંદુત્‍વનિષ્‍ઠ સાંસદ ચૂંટાઈ લાવવા આવશ્‍યક છે, જે સંસદમાં હિંદુ […]

સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધનને નરેન્દ્ર મોદીએ પ્રગતિ અને સુશાસનનો રોડમેપ ગણાવ્યો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનને વ્યાપક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમાં પ્રગતિ અને સુશાસનનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ અને સંભાવનાઓ તેમજ નાગરિકો માટે વધુ સારા જીવન માટે સામૂહિક પ્રયાસો દ્વારા બનાવવાની જરૂર હોય તેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code