માતા પાર્વતી પણ અખંડ સૌભાગ્યવતિના આશિર્વાદ આપે,જો આ રીતે માથામાં સિંદૂર લગાડવામાં આવે તો
દરેક સ્ત્રી માટે તેના પતિથી વધારે તો કઈ ના હોય, તે વાતમાં કોઈ શંકા નથી કે પહેલાના સમયમાં પણ, અત્યારે અને ભવિષ્યમાં દરેક સ્ત્રી માટે પોતાના પતિ કરતા વધારે મહત્વનું કઈ હોય નહીં, આવામાં દરેક સ્ત્રી ઈચ્છે કે તેના પતિનું આયુષ્ય વધારે લાંબુ થાય અને તેના માટે અનેક પ્રકારના વ્રત પણ કરે છે, જ્યારે વાત […]