1. Home
  2. Tag "passengers rescued"

નડિયાદ-આણંદ રોડ પર લકઝરી બસમાં ભીષણ આગ ફાટી નિકળી, પ્રવાસીઓનો બચાવ

લકઝરી બસના ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દેતાં દુર્ઘટના ટળી, લકઝરી બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી, આગમાં લકઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ અમદાવાદઃ  નડિયાદ-આણંદ હાઈવે પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પાસે ગતમોડીરાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી, જોકે લકઝરી બસના ચાલકે સમયસુચકતા […]

સુરતના રેલવે સ્ટેશનની બિલ્ડિંગનો કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

સ્ટ્રકચર તૂટીને ઓડીકાર પર પડતા કારના કાર તૂટી ગયા, રેલવે સ્ટેશન પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર નજીક બન્યો બનાવ, વહીવટીતંત્રએ તરત સ્થળ ખાલી કરાવી કાટમાળને દૂર કરાવ્યો સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર ગઈકાલે સોમવારે સવારે મેઇન બિલ્ડિંગના પહેલા માળ પરનું કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડતાં અફડા-તફડી મચી ગઈ હતી. લોખંડનું સ્ટ્રક્ચર પડતા નીચે પાર્ક કરેલી […]

ધંધુકાના રોજકા ગામ પાસે સુરતથી આવતી લકઝરી બસે પલટી ખાધી, પ્રવાસીઓનો બચાવ

મોડી રાતે 3 વાગે ડ્રાઈવરને ઝોકું આવી જતા બન્યો બનાવ, લક્ઝરી બસ રોડ સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ, બસમાં પ્રવાસ કરી રહેલા 30 પ્રવાસીઓનો બચાવ ધંધુકાઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત આજે વહેલી પરોઢે ધંધુકા-રોજકા વચ્ચે હાઈવે પર સર્જાયો હતો. સુરતથી આવી રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી […]

ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ

ધ્રોબા-કંડલા રૂટની એસટી બસમાં ધુમાડા દેખાતા ડ્રાઈવરે પ્રવાસીઓને બહાર કાઢ્યા, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી, શોર્ટ-સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન ભુજઃ જિલ્લાના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ એકાએક આગ લાગતા એસટી બસના ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને તમામ પ્રવાસીઓને બસમાંથી સલામતરીતે ઉતારી દીધા હતા. એટલે જાનહીની થઈ નથી. દરમિયાન આગની જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code