1. Home
  2. Tag "passengers rescued"

ભૂજના શેખીપુર ત્રણ રસ્તા પર એસટી બસમાં આગ લાગી, પ્રવાસીઓનો બચાવ

ધ્રોબા-કંડલા રૂટની એસટી બસમાં ધુમાડા દેખાતા ડ્રાઈવરે પ્રવાસીઓને બહાર કાઢ્યા, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી, શોર્ટ-સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન ભુજઃ જિલ્લાના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ એકાએક આગ લાગતા એસટી બસના ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને તમામ પ્રવાસીઓને બસમાંથી સલામતરીતે ઉતારી દીધા હતા. એટલે જાનહીની થઈ નથી. દરમિયાન આગની જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code