1. Home
  2. Tag "Passes away"

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રીનું નિધન, સોમવારે બેસણું

અમદાવાદ, 4 એપ્રિલ 2026: ગુજરાત વિધાનસભાની વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રી ગંગા સ્વ. વિજ્યબહેન ધીરજલાલ ઠાકરનું નિધન થયું છે. આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટથી આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અમિત ઠાકરના સમર્થકો અને ભાજપના નેતાઓ જોડાયા હતા. શહેરના વેજલપુર સ્મશાનગૃહમાં સદગતની અંતિમવિધી કરવામાં આવી […]

પ્રધાનમંત્રી મોદીએ સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 31 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીના આકસ્મિક અવસાન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું અવસાન માત્ર સુરીનામ માટે જ નહીં પરંતુ લગભગ વિશ્વભરમાં રહેતા ભારતીય સમુદાય માટે એક અપૂર્ણ નુકસાન છે. સંતોખી સાથેની તેમની મુલાકાતોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું […]

શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રનું 91 વર્ષની વયે નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

લખનૌઃ મશહૂર શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રનું ગુરુવારે 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા.મળતી માહિતી મુજબ, શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત ચાલી રહી હતી. તેમને થોડા દિવસો પહેલા બીએચયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તબિયત સુધર્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં […]

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું નિધન

ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું ગઈકાલે 85 વર્ષની વયે અવસાન થયું. તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં પ્રતિષ્ઠિત પ્રધ્યાપક હતા, જ્યાં તેમણે વર્ષ 1965થી 2003 સુધી શિક્ષણ આપ્યું. વર્ષ 1940માં વડોદરામાં જન્મેલા સ્વર્ગીય મેઘનાદ દેસાઈએ બૉમ્બે વિશ્વ-વિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1960માં પેન્સિલવૅનિયા વિશ્વ-વિદ્યાલયથી તેમણે Ph.D કર્યું હતું. […]

બ્રહ્માકૂમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક રતન મોહની દીદીનું 101 વર્ષની ઉંમરે નિધન

અમદાવાદમાં મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા રતન મોહની દીદીના પાર્થિવ દેહને આબુના શાંતિવનમાં લઈ જવાયો બ્રહ્માકૂમારીઝ અનુયાયીઓમાં શોક છવાયો અમદાવાદઃ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દીદી રતન મોહિનીએ અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે ગઈ મોડી રાત્રે 1.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બ્રહ્માકૂમારીઝના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થના પાર્થિવ શરીરને […]

અયોધ્યા મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકનાર VHP નેતા કામેશ્વર ચૌપાલનું નિધન

અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લા મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકનાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચૌપાલે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મંદિર ટ્રસ્ટના સભ્ય ચૌપાલ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તે […]

ભારતીય મીડિયા જગતના દિગ્ગજ ભાસ્કર દાસનું નિધન

નવી દિલ્હીઃ ભારતીય મીડિયા ઉદ્યોગના દિગ્ગજ અને બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ (પીસીસીએલ)માં રિસ્પોન્સના પૂર્વ અધ્યક્ષ ભાસ્કર દાસનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. બીસીસીએલમાં 3 દાયકાથી વધારે સમય કામ કરનાર ભાસ્કર દાસને બીસીસીએલને પોતાના અભિનવ રણનીતિથી નવી ઉંચાઈ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાસ્કર દાસના નિધનને પગલે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી […]

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધનથી […]

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન, બિડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું. તેઓ અત્યાર સુધીના સૌથી વૃદ્ધ જીવિત અમેરિકન રાષ્ટ્રપતિ હતા. ભારતની મુલાકાત લેનારા તેઓ ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ પણ હતા. કાર્ટરનું જ્યોર્જિયામાં તેમના ઘરે અવસાન થયું. તે ચામડીનાં કેન્સરથી પીડિતા હતા. તેમણે સારવાર બંધ કરી દીધી હતી અને ઘરે તેની સંભાળ રાખવામાં આવી હતી. તેમના મૃત્યુ અંગેની […]

પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન, રાષ્ટ્રપતિ અને પીએમએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, નિશાંત, જુનૂન, મંથન, ભૂમિકા, વેલકમ ટુ સજ્જનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઝુબેદા, સરદારી બેગમ, મામ્મો અને સૂરજ કા સાતવાન ઘોડા જેવી ફિલ્મો આપી. તેમના દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code