1. Home
  2. Tag "Passes away"

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરના મનોહર જોશીને હાર્ટ એટેલને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન માટે […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેન શાહનું નિધન,

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેનનું નિધન થતાં  ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ તેમના તમામ કાર્યક્રમો રદ કરીને પરિવારજનોને સાત્વના આપવા દોડી ગયા હતા. અમિત શાહના બહેન રાજેશ્વરીબેન અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર હેઠળ હતા. અને રાજેશ્વરીબેનને ફેફસાંની તકલીફ હતી. એક મહિના પહેલાં મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડાયાં હતાં. મૃતદેહને મુંબઈથી અમદાવાદ […]

CID ફેમ દિનેશ ફડનીસે 57 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: હિટ ટીવી શો CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા અભિનેતા દિનેશ ફડનીસનું ગત 4 ડિસેમ્બરે રાત્રે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે અવસાન થયું હતું. દિનેશ ફડનીસ તેમની પાછળ પત્ની અને નાની પુત્રી તનુને છોડી ગયા છે. દિનેશના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. મીડિયા […]

ગુજરાતી રંગભૂમીના કલાકાર અને પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે દેહાવસાન,

અમદાવાદઃ ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે. ચારૂબેન  દૂરદર્શન પર પ્રસારિત ધારાવાહિક ‘એકડાળના પંખીથી’ લોકોમાં ખૂબ જ જાણીતા બન્યા હતા. રંગભૂમિના જાણીતા કલાકાર ચારૂબેન પટેલ છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. પખવાડિયા પહેલા તેઓને પગમાં ફેક્ચર થયું […]

સહારાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું નિધન, ધણા સમયથી બિમાર હતા

મુંબઈઃ  જાણીતા ઉદ્યાગપતિ અને સહારા ઈન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. તેમણે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દેશના જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. સુબ્રત રોયનો જન્મ 10 જૂન, 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું […]

ભારતના મહાન સ્પિનર ​​બિશન સિંહ બેદીનું નિધન

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર બિશન સિંદ બેદીનું લાંબી બીમારીને પગલે 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 273 વિકેટ મેળવી હતી. બેદીને ભારતીય ટેસ્ટ ઈતિહાસના મહાન સ્પિનર માનવામાં આવે છે. તેમણે પોતાની બોલીંગ તાકીતથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. બિશન સિંહ બેદીને અંગદ બેદી, […]

રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના નિધનથી સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં શોક છવાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી અને રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું  આજે બુધવારના રોજ દુઃખદ અવસાન થયુ હતુ. તેમના નિધન બાદ પરિવાર સહિત સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ક્ષત્રિય આગેવાન હતા. તેઓ મૂળ ગોંડલના રીબડાના વતની હતા. અને સૌરાષ્ટ્રના રાજકારણમાં બહુ મોટુ અને બહુચર્ચિત નામ પણ હતું. તેઓએ ક્ષત્રિય સેનાની સ્થાપના પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code