ભારતઃ છેલ્લા દાયકાઓમાં થયેલા કેટલાક મોટા નાગરિક હવાઈ અકસ્માતોની યાદી
નવી દિલ્હીઃ ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર બધાનું ધ્યાન દેશમાં ઉડ્ડયન અને સલામતી પર કેન્દ્રિત કર્યું છે. આ પહેલાની છેલ્લી મોટી દુર્ઘટના 2020 માં કાલિકટમાં બની હતી, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૨ નવેમ્બર, 1996ના રોજ ચરખી દાદરીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 349 લોકો મૃત્યુ પામ્યા હતા, તે દેશનો સૌથી મોટો હવાઈ […]