ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા છેઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ
પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જતા હોવાનો આક્ષેપ ઠાકોર સમાજના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી પાટણઃ શહેરમાં ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓએ સમાજના પ્રશ્નો ન ઉકેલાતા ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ […]