1. Home
  2. Tag "patan"

કોરોના મહામારીને પગલે મહેસાણા અને પાટણની જેલમાંથી 15 કેદીઓને કરાયાં મુક્ત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન પાટણની સબજેલમાંથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આઠ કેદીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. જેલમાં બંધ કેદીઓ કોરોના સંક્રમિત ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું […]

પાટણમાં ઓક્સિજન ન મળતા યુવક રસ્તા પર ઢળીપડ્યોઃ લોકોએ દોડીને તેનો જીવ બચાવ્યો

પાટણ : શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાલત બગાડી છે. સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. એક બાજુ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ જિલ્લામાંથી સંક્રમિત થતા દર્દીઓનો આંક ઉંચો આવી રહ્યો છે. ત્યારે સાંતલપુરના અરજણસર ગામનો એક યુવક ઓક્સિજનની કમી છતા રોડ પર ઢળી પડ્યો હતો. ત્યારે […]

ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે પાટણ બાદ હવે મહેસાણામાં લોકડાઉન

11 દિવસ તમામ દુકાનો બંધ રહેશે તા. 22મી એપ્રિલથી શરૂ થશે અમલ લોકોને હાલાકી ના પડે તેવુ કરાયું આયોજન પાલિકાના અધિકારીઓ અને વેપારીઓની મળી બેઠક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે નાના-મોટા ભાગ સ્વૈચ્છીક લોકડાઉન અને સ્વયંભૂ બંધ પાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના પાટણમાં લોકડાઉનના નિર્ણય બાદ મહેસાણા શહેરમાં પણ સ્વૈચ્છીક […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]

સમગ્ર પાટણ જિલ્લામાં મંગળવારથી સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા લેવાયો નિર્ણય કલેકટર અને સ્થાનિક આગેવાનોની મળી હતી મીટીંગ લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ અટકાવવા અમદાવાદ સહિત 20 શહેરોમાં કર્ફ્યુ નાખીને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સ્વયંભૂ બંધ અને આંશિક સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરવામાં […]

પાટણની રાણકીવાવ સહિત ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આતિહાસિક પર્યટક સ્થળો પણ હવે પ્રવાસીઓ માટે બંધ કરવાની ફરજ પડી છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે. ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને […]

પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]

પાટણમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારના ઠેર-ઠેર લાગ્યાં પોસ્ટર

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન પાટણમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ નગરપાલિકાની ચૂંટણીના બહિરાષ્કારના ઠેર-ઠેર પોસ્ટર લગાવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં ટેલિફોન એક્સચેન્જ રો થી લઈને લીલીવાડી સુધીના માર્ગ પર આવેલી 25 જેટલી વિવિધ સોસાયટીના રહીશો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code