1. Home
  2. Tag "pathankot alert"

ગણતંત્ર પર્વને લઈને જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકી હુમલાની શંકા- પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળ એલર્ટ 

જમ્મુ કાશ્મીર પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળો એલર્ટ ગણતંત્રના દિવસે આતંકી હુમલાની શંકા   શ્રીનગર- 2જ જાન્યુઆરી ગણતંત્રના દિવેસે સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે, રાજધાની દિલ્હીમાં એલર્ટ બાદ હવે જમ્મુ કાશ્મીર પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળો એક્શમ મોડમાં આવ્યા છે.અહીં આતંકી હુમલાની શંકાને લઈને એલ્રટ જારી કરાયું છે.જેને લઈને હવે સુરક્ષા વધારી દેવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code