1. Home
  2. Tag "Patidar reservation movement"

ગુજરાતઃ પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત લીધા

અમદાવાદઃ રાજ્યમાં 2015 માં પાટીદારો આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાના મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા- દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો […]

પાટિદાર અનામત આંદોલન સમયના કેસો હજુપણ પાછા ન ખેંચતા સમાજની મુખ્યમંત્રીને રજુઆત

પાલનપુરના ગઢ ગામે 167 પાટિદાર સમાજના લોકો સામે કેસ કરાયા હતા. અનેક રજુઆતો છતાંયે કેસ પાછા ખેંચાયા નથી, ભાજપના નેતાઓને સાથે રાખીને મુખ્યમંત્રીને રજુઆત પાલનપુરઃ પાટીદાર અનામત આંદોલન સમયે પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code