ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો પાટિલે સોમનાથમાં સંકલ્પ કર્યો
વેરાવળઃ ઉતરાખંડના કેદારનાથ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હૂત સમારોહનો લાઇવ પ્રસારણ બાર જયોતિલીંગમાં પ્રથમ ગણાતા સોમનાથના સાંનિઘ્યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્પની ભૂમિ છે ત્યારે આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે તમામ 182 બેઠકો […]