1. Home
  2. Tag "pedestrians"

દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, કારે અડફેટે લેતા 3ના મોત

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી અમદાવાદઃ દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રાઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરઝડપે આવેલી મોટરકારે ચારેક પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 પદયાત્રીઓના કરુણ મોત થયાં હતા. જ્યારે એક પદયાત્રાની હાલત ગંભીર હોવાનું જાણવા […]

અંબાજી જતાં માર્ગો પર પદયાત્રીઓનો અનેરો ઉત્સાહ, ‘બોલ નારી અંબે જય જય અંબેનો જયઘોષ’

અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મેળાના પ્રથમ બે દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. અને હાલ અંબાજી આવતા તમામ માર્ગો પર પગપાળા યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા […]

ડાકોર જતાં તમામ માર્ગો પદયાત્રીઓથી ઊભરાયાં, સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર લગાવ્યા કેમ્પ

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. હવે ધાર્મિક સ્થાનો પર પરંપરાગત યોજાતા મેળાઓને પણ મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડાકોરમાં પણ ફાગણી પૂનમનો મેળો ભરાશે. હાલ ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code