સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી બિલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના આજે વીજ કનેક્શનો કપાશે
રાજકોટ, 25 ફેબ્રુઆરી 2026: પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આજે 25મી ફેબ્રુઆરીએ ડીસકનેક્શન ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં બીલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા માટે વહેલી સવારથી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકોએ રૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. આજે વહેલી સવારથી બાકીદારોના વીજ કનેક્શન […]


