ભારતમાં લોકોનું આયુષ્ય વધ્યું,1970માં લોકોની સરેરાશ ઉંમર 47 હતી
ભારતમાં લોકોના આયુષ્યમાં થયો વધારો પહેલા કરતા લાંબુ જીવન જીવતા થયા લોકો 1970માં લોકો સરેરાશ 47 વર્ષ જીવતા હતા એક સમય ભારત દેશમાં એવો હતો કે સમસ્યાનો ઢગળો હતો અને ઈલાજ માટે એટલા મોટા પ્રમાણમાં સ્ત્રોત ન હતા. લોકો આવી ગંભીર બીમારીઓ તથા કેટલીક જીવન જરૂરીયાત સુવિધાઓ ન મળવાના કારણે વહેલા મૃત્યુ પામતા હતા પણ […]