1. Home
  2. Tag "PEOPLE"

ભારતમાં લોકોનું આયુષ્ય વધ્યું,1970માં લોકોની સરેરાશ ઉંમર 47 હતી

ભારતમાં લોકોના આયુષ્યમાં થયો વધારો પહેલા કરતા લાંબુ જીવન જીવતા થયા લોકો 1970માં લોકો સરેરાશ 47 વર્ષ જીવતા હતા એક સમય ભારત દેશમાં એવો હતો કે સમસ્યાનો ઢગળો હતો અને ઈલાજ માટે એટલા મોટા પ્રમાણમાં સ્ત્રોત ન હતા. લોકો આવી ગંભીર બીમારીઓ તથા કેટલીક જીવન જરૂરીયાત સુવિધાઓ ન મળવાના કારણે વહેલા મૃત્યુ પામતા હતા પણ […]

પાકિસ્તાનમાં મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ […]

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર મુકાતા નથી, ઠેર ઠેર કચરાના ઢગલાં

રાધનપુર : શહેરની નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે,  શહેરના માર્ગો પર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાં, તેમજ ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોગ્રેસ સાશિત નગરપાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી હોવા […]

ઓછા વ્યાજની લોન મળશે, આવી લાલચ આપી લોકોની સાથે છેતરપિડી કરનારા બે લોકોની ભાવનગર પોલીસે કરી ધરપકડ

ભાવનગરની ઘટના લોનની લાલચ આપી છેતરપિંડી કરનારા લોકો પકડાયા પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ ભાવનગર:આજના સમયમાં તમામ લોકોને રૂપિયાની તો જરૂર હોય જ, મોટાભાગના લોકો તેના માટે લોન લેતા હોય છે પણ ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જ્યાં લોકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. ભાવનગરમાં પણ કંઇક આવું જ બન્યું છે […]

સુરતના પુણામાં મચ્છરોના ત્રાસ સામે લોકોએ મચ્છરદાની પહેરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો

સુરતઃ શહેરમાં પુણા વિસ્તારમાં ઈશ્વર નગર સોસાયટી વિભાગ-2 બાપા સીતારામની મઢુંલી પુણાગામના રહીશોએ  આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. ખાડીના કારણે પુણા વિસ્તારમાં 15થી 20 જેટલી સોસાયટીઓ ગંદકીથી દુર્ગંધને કારણે ત્રસ્ત થઈ ગઈ છે. અને આ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવે લોકોની ઊંઘ હરામ કરી નાંખી છે. પુણા ગામના રહિશો  મચ્છરદાની પહેરીને ઘરની બહાર ફરતા દેખાતાં સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય […]

અમદાવાદમાં વેક્સિનના બે ડોઝ લીધા હશે તેવા લોકો જ રિક્ષામાં મુસાફરી કરી શકશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. બીજીબાજુ શહેરની મ્યુનિ. કચેરી, એએમટીએસ,બીઆરટીએસ, ગુજરાત યુનિ. હાઈકોર્ટ સહિત સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે કોરોનાના બન્ને ડોઝ લીધા હોવાનું સર્ટી બતાવવું પડે છે. વેક્સિનનું સર્ટી ન હોય તો કચેરીઓમાં પ્રવેશ અપાતા નથી. હવે તે રિક્ષાચાલકો પણ વેક્સિન લીધી હશે તેવા મુસાફરોને જ સફર કરાવશે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ […]

અમેરિકામાં ડેલ્મિક્રોન વેરિયન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત

અમેરિકામાં ઓમિક્રોનની સાથે નવો ખતરો ડેલ્મિક્રોનથી પણ લોકો સંક્રમિત કોરોનાનો વધી રહ્યો છે ત્રાસ દિલ્હી:કોરોનાવાયરસના અત્યાર સુધી કેટલાક વેરિયન્ટ સામે આવી ગયા છે જેમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમિક્રોન અને ડેલ્મિક્રોન.. આ ડેલ્મિક્રોન હવે અમેરિકામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર કોરોનાનું ઓમિક્રોન વેરિયંટ યુકે, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ફેલાઇ રહ્યું છે. […]

દોડધામ ભરેલી જીવનશૈલીથી આ દેશના લોકો કંટાળ્યાં, શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની જીવનશૈલી બદલાઈ છે. વર્ક ફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન કલ્ચર લોકો અપનાવતા થયાં છે. કોરોના મહામારીને પગલે લોકોને માનસિક અસર પણ જોવા મળી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પૈસાની પાછળ પાગલ બનેલા લોકો હવે શાંતિથી જીવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા સર્ચમાં ચોંકનાવારા ખુલાસો થયો છે. અહીં લોકો […]

પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને સિંધ પ્રાંતના લોકોની ભારત પાસે મદદની આશા

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બલુચિસ્તાનવાસીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે હવે બલુચિસ્તાન અને સિંધ પ્રાંતની જનતાને ભારત, બ્રિટન અને યુએન પાસેથી મદદની આશા છે. તેમજ પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. બલૂચિસ્તાનની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા સંગઠન મુત્તાહિદા કોમી મુવમેન્ટના નેતા અલ્તાફ હુસેને જણાવ્યું હતું કે, બલુચિસ્તાન […]

જૂના વાહન ખરીદતા સમયે ન કરતા આવી ભૂલ,અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ

વાહન ખરીદનાર થઈ જાવ સતર્ક જૂના વાહનની ખરીદી પહેલા ચેતજો અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ અમદાવાદ:આજે પણ દેશમાં કેટલાક લોકો એવા છે કે જે નવા વાહન લેવાનું વિચારતા નથી, કારણ છે આર્થિક તંગી.. આ કારણોસર તેઓ જૂના વાહનોની ખરીદી કરતા હોય છે. આવામાં અમદાવાદમાં લોકો સાથે એવું થયું કે જેને જોઈને તમામ લોકોએ સતર્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code