1. Home
  2. Tag "PEOPLE"

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

આ પ્રકારનો સ્વભાવ ક્યારેય ન રાખવો! રાખશો તો હંમેશા એકલા જ રહેશો

કેટલાક લોકોને જ્યારે આપણે જોઈએ ત્યારે લાગે કે તે લોકો એકલા કેમ છે, જ્યાં સુધી આ પ્રકારના લોકોને દુરથી જોઈએ ત્યાં સુધી તે એમ જ લાગે કે આ વ્યક્તિ કેમ એકલું હશે, પણ આની પાછળ સૌથી મોટી જવાબદાર કારણ હોય છે તે વ્યક્તિનો સ્વભાવ, જ્યારે વ્યક્તિનો સ્વભાવ જ યોગ્ય ન હોય ત્યારે તેને હંમેશા એકલા […]

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા […]

દિવાળીને લઈને લોકોના વિચાર આવા પણ છે,તમારે જાણવા જોઈએ

ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, દરેક લોકો જાણે છે કે આ દિવસ ભગવાન શ્રી રામ શ્રીલંકાના રાજા રાવણને હરાવીને પરત અયોધ્યા ફર્યા હતા,આ દિવસની ખુશીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, પણ આ દેશમાં તથા શ્રીલંકા અને અન્ય દેશોમાં દિવાળીને લઈને અલગ પ્રકારે વિચારવામાં આવે છે. શ્રીલંકામાં રહેતા તમિલ લોકો […]

બિહારઃ માનવભક્ષી વાઘનો હાહાકાર, માતા-પુત્ર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યાં

નવી દિલ્હીઃ બિહારના બગહામાં માનવભક્ષી વાઘે ફરી 2 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. વાઘે માતા-પુત્રને મારી નાખ્યા છે. બગહાના ગોવર્ધન પોલીસ સ્ટેશનના બલુઆ ગામમાં વાલ્મિકી ટાઈગર રિઝર્વનો છે. મૃતકોની ઓળખ બલુઆ ગામના બહાદુર યાદવની પત્ની સિમરકી દેવી અને તેમના સાત વર્ષના પુત્ર શિવમ કુમાર તરીકે થઈ છે. આ ઘટના બાદ ગામના લોકો શેરડીના ખેતરમાં વાઘને […]

યુદ્ધગ્રસ્ત દેશોમાં વોર ટુરિઝમ ફુલ્યો-ફાલ્યું, પ્રજાએ યુદ્ધને વેપાર બનાવ્યોઃ સુધીર ચૌધરી

અમદાવાદઃ આજતક ચેનલમાં કનસલ્ટન્ટ એડિટર તરીકે ફરજ બજાવતા સુધીર ચૌધરીએ કેટલીક વાતોને ખુલાસો સીઆઈઆઈ યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કર્યો હતા, આ કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયામાં થનારા ફેરફાર, તેમા આવતા પડકાર વિશે જણાવ્યું હતું. Mr. @sudhirchaudhary ChaudharyConsulting director,@AjjTakNews1 said in national summit of Pathbreakers 2.O that"News media channel always aim to show something new […]

કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી

નવી દિલ્હીઃ કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જાહેર કરાયેલા આંકડાઓમાં ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પંજાબી કેનેડામાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આ સિવાય દેશમાં હિન્દી, મલયાલમ સહિતની ઘણી ભાષાઓ બોલનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી છે. આંકડા દર્શાવે છે કે, કેનેડામાં પંજાબી ભાષામાં છેલ્લા 5 વર્ષમાં 49 […]

એ લોકોએ એરંડાના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ,જેમને આ પ્રકારની સમસ્યા હોય

એરંડાના તેલનો ઉપયોગ લોકો અનેક રીતે કરે છે અને અનેક સમસ્યાઓ તેનાથી દુર પણ થાય છે, આ વાતમાં કોઈ શંકા નથી પણ જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે કેટલીક બીમારી ધરાવતા લોકોએ એરંડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એરંડાનું તેલ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. નિષ્ણાતોના મતે એરંડાનું તેલ […]

ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે રહ્યું છેઃ અજીત ડોભાલ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાઝિકિસ્તાનના દુશાંબેમાં રીઝનલ સિક્યોરિટી ડાયલોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંધ છે અને ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. અફઘાનિસ્તાનને લઈને ચોથા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં તાઝિકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન અને ચીને ભાગ લીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર […]

દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં પીએમ તરીકે લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી, સર્વેનો રિપોર્ટ

નવી દિલ્હીઃ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના એક વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જનતાનો પ્રિય ચહેરો છે. બીજી તરફ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા ઘણા પાછળ છે. ચાર રાજ્યો – આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ – અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, જ્યાં 2021 માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code