જામનગરના પીરોટોન ટાપુ પર ધાર્મિક દબાણો દુર કરાયા
પીરોટોન ટાપુ પર 4000 ચોરસ ફુટમાં દબાણો કરાયા હતા પીરોટન મરીન નેશનલ પાર્કમાં દબાણોથી સમુદ્રી જીવોને નુકાશાન થતું હતું દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી જામનગર: ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દુર કરવા છેલ્લા એક વર્ષથી સમયાંતરે ઝૂંબેશ હાથ દરવામાં આવે છે. સોમનાથ, પોરબંદર અને બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો હટાવાયા બાદ […]